મહારાષ્ટ્રના રાયગઢમાં લેન્ડસ્લાઈડ, ઘણા લોકો ફસાયા, 4 લોકોના મોત, 3 ઘાયલ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુરા તાલુકાના ઈરશાલવાડી ગામમાં ભૂસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. ઘટના બાદ એનડીઆરએફની બે ટીમો રવાના કરવામાં આવી છે. અહેવાલો અનુસાર આ ભૂસ્ખલનમાં કેટલાક લોકો ફસાયા છે.
એનડીઆરએફની બે ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. મુંબઈથી વધુ બે ટીમો અહીં મોકલવામાં આવી રહી છે. રાયગઢ પોલીસે અહીં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે.

આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઉદય સામંત અને દાદા ભૂષે ઘટના સ્થળે પહોંચી ગયા છે.
રાયગઢ પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં અમે 22 લોકોને બચાવ્યા છે. ઘણા લોકો હજુ પણ અહી ફસાયેલા છે. 100થી વધુ પોલીસ અધિકારીઓ અને વહીવટીતંત્રના લોકો બચાવ કાર્યમાં જોડાયેલા છે. અમે એનડીઆરએફ અને સ્થાનિક લોકો તેમજ એનજીઓની મદદ લઈ રહ્યા છીએ.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
