For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લશ્કરે આપી દુર્ગાયાના મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમૃતસર, 7 ઓક્ટોબર: હરિદ્વારના મંદિરો તથા રેલવે સ્ટેશનને લશ્કર-એ-તોઇબાની બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ, હવે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ તરફથી અમૃતસરના દુર્ગયાના મંદિરને ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા પત્રથી સી એફના લેટરપેડ લખવામાં આવ્યું હતું કે ડીસીપી કૌસતુભ શર્માએ ગંભીરતાઅથી લેતાં મંદીરની સુરક્ષાની સમીક્ષા કરી હતી.

પંજાબ કેસરીના સમાચાર અનુસાર લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં કેસીએફના લેટરપેડ પર આવેલી ધમકીભર્યા પત્રને આજે પોલીસે ગંભીરતાપૂર્વક લીધો છે. મંદિરના કોમ્પલેક્ષના અલગ-અલગ સ્થળો પર સ્પેશિયલ ફોર્સ ગોઠવવામાં આવી છે અને ઠેર-ઠેર લોકોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે.

lashkar-e-toiba

નિર્દોષ લોકોની યાદમાં એક યાદગાર બનાવવાના એલાન ઉપરાંત આતંકવાદી સંગઠને મંદિરને ઉડાવવાની ધમકી આપી હતી.ડીસીપી કૌસતુભ શર્માએ જણાવ્યું હતું કે મંદિર કોમ્પલેક્ષમાં સ્પેશિયલ ફોર્સ ગોઠવવાની સાથે સાથે સિવિલ વરદીમાં પણ ટીમ ગોઠવવામાં આવી છે.

English summary
Lashkar e Toiba threatens to blow up durgyana temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X