નાઝી-જર્મનીના ઇતિહાસમાંથી બોધપાઠ મેળવો: મનિષ તિવારી

કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે 30ના દાયકામાં જર્મની ઉદ્યોગપતિઓ દ્રારા હિટલર માટે આટલું મોટું સંમેલન યોજાયું હતું પરંતુ અંતે હિલટર સમગ્ર દુનિયા માટે ખતરનાક સાબિત થયો હતો.
તેમને કહ્યું હતું કે મને લાગે છે કે ભારતના કોર્પોરેટ સેક્ટરે પણ તેમની બોધપાઠ મેળવવો જોઇએ. બુદ્ધિમાન લોકો ઇતિહાસમાંથી બોધપાઠ મેળવે છે અને યોગ્ય શિખામણ લે છે. મનિષ તિવારી સાથે એડીએજી અધ્યક્ષ અનિલ અંબાણી દ્રારા નરેન્દ્ર મોદીની તુલના મહાત્મા ગાંધી કરવા બાબતે પ્રતિક્રિયા માંગી હતી.












Click it and Unblock the Notifications
