જીવનરક્ષક દવાઓની કિંમતો ઘટી શકે

સરકારની ફાર્માસ્યુટિકલ વિભાગની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર સરકારે દવા કિંમત નિયંત્રણ આદેશ (ડીપીસીઓ) 2013નો નિયમનપત્ર બહાર પાડી દીધો છે. આ આદેશ 1995ના આદેશનું સ્થાન લેશે. તેનો અમલ 15 મેથી અમલી બનશે. નવા આદેશથી રાષ્ટ્રીય દવા કિંમત નિર્ધારણ નીતિ (એનપીપીપી-2012)ને 348 જરૂરી દવાઓની કિંમતોના નિયમનનો અધિકાર મળશે.
દવા કિંમત નિયંત્રણ આદેશ 1995 અંતર્ગત માત્ર 74 થોક દવાઓની કિંમતોનું નિયમન થતું હતું. એનપીપીપીને કેબિનેટે નવેમ્બર 2012માં મંજૂરી આપી દીધી હતી. તેનાથી 7 ડિસેમ્બર 2012ના રોજ નિયમનપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આદેશ અનુસાર એનપીપીએ નવી નીતિ તથા નવા ડીપીસીઓ માટે નવી અમલીકરણ એજન્સી બનશે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
