જીવનરક્ષક દવાઓની કિંમતો ઘટી શકે

સરકારની ફાર્માસ્યુટિકલ વિભાગની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર સરકારે દવા કિંમત નિયંત્રણ આદેશ (ડીપીસીઓ) 2013નો નિયમનપત્ર બહાર પાડી દીધો છે. આ આદેશ 1995ના આદેશનું સ્થાન લેશે. તેનો અમલ 15 મેથી અમલી બનશે. નવા આદેશથી રાષ્ટ્રીય દવા કિંમત નિર્ધારણ નીતિ (એનપીપીપી-2012)ને 348 જરૂરી દવાઓની કિંમતોના નિયમનનો અધિકાર મળશે.
દવા કિંમત નિયંત્રણ આદેશ 1995 અંતર્ગત માત્ર 74 થોક દવાઓની કિંમતોનું નિયમન થતું હતું. એનપીપીપીને કેબિનેટે નવેમ્બર 2012માં મંજૂરી આપી દીધી હતી. તેનાથી 7 ડિસેમ્બર 2012ના રોજ નિયમનપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આદેશ અનુસાર એનપીપીએ નવી નીતિ તથા નવા ડીપીસીઓ માટે નવી અમલીકરણ એજન્સી બનશે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
