Lok Sabha Election 2024 : ભગવાન રામને પસંદ ન આવી નરેન્દ્ર મોદીની શો બાજી, રામના ઘર અયોધ્યામાં બીજેપીની હાર
રામ મંદિરને લઈને નરેન્દ્ર મોદી એન્ડ ટોળકી દ્વારા આચરવામાં આવેલો પાખંડ ભગવાન રામને પસંદ નથી આવ્યો. અહીં અયોધ્યામાં બીજેપીની ખરાબ રીતે હાલ થઈ છે.
લોકસભા ચૂંટણીમાં બીજેપીને સૌથી વધારે ઉમ્મીદ જે રાજ્યોમાં હતી તે ઉત્તર પ્રદેશની જનતાએ બીજેપીને જાકારો આપી દીધો છે. આટલુ જ નહીં રામ મંદિર બનાવ્યા બાદ અયોધ્યાની સીટ બીજેપી હારી ગઈ છે.

ચૂંટણી પંચ અનુસાર, ફૈઝાબાદ સીટ પરથી બીજેપી હારી ગઈ છે. અયોધ્યા એટલે કે ફૈજાબાદ સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે બીજેપી ઉમેદવાર લલ્લુ સિંહને 48104 મતોથી હરાવી દીધા છે.
અયોધ્યા રામ મંદિર નિર્માણનો મુદ્દો ભાજપના ચૂંટણી પ્રચારનો મહત્વનો ભાગ હતો. તેમ છત્તા પણ બીજેપીએ અહીં ઘણી સીટો ગુમાવવી પડી છે. આનું પરિણામ એ આવ્યુ કે બીજેપીને સત્તાંથી પણ બહાર રહેવું પડી શકે છે.
More From
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
