ન્યૂઝ 18- IPSOS Exit Poll: મોદીની સુનામી, બંપર બહુમત સાથે NDAની ફરીથી સરકાર
CNN News18-Ipsos એક્ઝીટ પોલ મુજબ લોકસભા ચૂંટણીમાં એનડીએને 336 સીટો મળી શકે છે.
લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું ખતમ થતાં જ એક્ઝીટ પોલ્સના પરિણામો સામે આવવા લાગ્યા છે. લગભગ બધા એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ ઈશારો કરવામાં આવ્યો છે. એક્ઝીટ પોલના આંકડા ઈશારો કરે છે કે એક વાર ફરીથી કેન્દ્રમાં મોદીની સરકાર બનશે.

CNN News18-Ipsos એક્ઝીટ પોલ મુજબ લોકસભા ચૂંટણીમાં એનડીએને 336 સીટો મળી શકે છે. વળી, કોંગ્રેસના નેતૃત્વમાં લડી રહેલા યુપીએને માત્ર 82 સીટો પર સમેટાવા પડી શક્યુ છે. સાતમાં તબક્કાના મતદાન બાદ સામે આવેલા એક્ઝીટ પોલ મુજબ 542 સીટોમાંથી એનડીએને 336 સીટો, અન્યને 124 સીટો અને યુપીએને 82 સીટો મળવાની સંભાવના જોવા મળી રહી છે.
Lok Sabha elections 2019
એનડીએઃ 336
યુપીએઃ 82
અન્યઃ 124
ન્યૂઝ 18 Ipsos એક્ઝીટ પોલ મુજબ 2019માં ભાજપ પોતાના એકલાના દમ પર સરકાર બનાવતી જોવા મળી રહી છે. 542 સીટોમાંથી 276 ભાજપના ખાતામાં આવતી જોવા મળી રહી છે. વળી કોંગ્રેસ માત્ર 46 સીટો પર સમેટાઈ શકે છે. વળી, એક્ઝીટ પોલના આંકડા મુજબ સપાના ખાતામાં 10, ટીએમસી 38, બસપા 7, ટીઆરએસ 12, બીજેડી 13, વાયએસઆર કોંગ્રેસ 13, લેફ્ટના ખાતામાં 12 સીટો તો આમ આદમી પાર્ટીના ખાતામાં માત્ર 1 સીટ આવતી જોવા મળી રહી છે. વળી ટીડીપીને 11 સીટો મળી શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
