મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પ્રારંભિક રૂઝાનો બાદ શું બોલ્યા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે નિવેદન આપ્યુ છે કે હાલમાં કંઈ પણ કહેવુ ઉતાવળ ગણાશે.
2019 લોકસભા ચૂંટણી પહેલા રાજકારણનું સેમીફાઈનલ એટલે કે વિધાનસભા ચૂંટણીના પરિણામની ઘોષણા થઈ રહી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. ગયા વર્ષ, 15 વર્ષથી સત્તામાં રહેલ શિવરાજ સિંહ સામે પોતાની સત્તા બચાવવાનો પડકાર છે. મતગણતરી ચાલુ છે અને પ્રારંભિક રૂઝાનોમાં ભાજપ થોડી આગળ ચાલી રહી છે. એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે નિવેદન આપ્યુ છે કે હાલમાં કંઈ પણ કહેવુ ઉતાવળ ગણાશે. બપોરે 12 વાગ્યા બાદ જ કંઈ કહી શકાશે. પોસ્ટલ બેલેટના રૂઝાન જ સામે આવ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવશે.

તમને જણાવી દઈએ કે બધી 230 વિધાનસભા સીટો પર થયેલ ચૂંટણી માટે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 28 નવેમ્બરે ચૂંટણી થઈ હતી. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં 15 વર્ષથી મધ્યપ્રદેશમાં સત્તારૂઢ ભાજપ અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Digvijay Singh, Congress: It's too early. Anything can be said only after 12 pm. Leads of only postal ballots have come till now. I am confident that in Madhya Pradesh, Congress will form government. We have favourable situation in Rajasthan & Chhattisgarh also pic.twitter.com/dggoLWlNbF
— ANI (@ANI) 11 December 2018
જો કે બંને પક્ષો પોત પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહના 10 વર્ષના કાર્યકાળ બાદ 15 વર્ષોથઈ ભાજપ એમપીની સત્તા પર છે. જો કે તેમણે વખતે ચૂંટણી લડી નથી પરંતુ તેમના પુત્ર અને ભાઈ ચૂંટણી મેદાનમાં છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
