For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi: અનાજ મંડીમાં લાગી ભીષણ આગ, 30 લોકોએ જીવ ગુમાવ્યા

Delhi: અનાજ મંડીમાં લાગી ભીષણ આગ, 30 લોકોએ જીવ ગુમાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાણકારી મુજબ આ આગ દિલ્હીની અનાજ મંડીમાં લાગી છે જે રાણી ઝાંસી રોડ પર આવેલ છે. આજે વહેલી સવાર આગ લાગી હતી. ઘટના સ્થળે દોડી આવેલ ફાયર બ્રિગેડની ટીમે 11 લોકોને સફળતાપૂર્વક આગમાંથી બહાર કાઢી હોસ્પિટલે દાખલ કર્યા છે. જાણકારી મુજબ 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અને રાહત તથા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘટના સ્થલે હાલ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.

fire

ઘટનાને પગલે દિલ્હી પોલીસ પણ અનાજ મંડીએ પહોંચી ગઈ છે. કયા કારણોસર આગ લાગી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 30 લોકોના મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ફાયર ફાઈટરની ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થાય તેવી આશંકા છે.

ઉન્નાવ રેપ કેસ: પીડિતાના ઘરે પહોંચ્યા સાક્ષી મહારાજ, લોકોએ કર્યો વિરોધઉન્નાવ રેપ કેસ: પીડિતાના ઘરે પહોંચ્યા સાક્ષી મહારાજ, લોકોએ કર્યો વિરોધ

English summary
major fire breaks out in anaj mandi of delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X