પીએમ અને સોનિયા સાથે મંચ પર નહીં આવે મમતા બેનર્જી

અધિકારિક સૂત્રોએ જણાવ્યું કે પીએમ મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી માલદાના પ્રતિષ્ઠિત વ્યક્તિ એબીએ ગની ખાન ચોધરીની કબર પર જઇને શ્રદ્ધાંજલિ પણ આપશે.
સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર, કોંગ્રેસ વિધાયક અબુ નાસેર રાઇટર્સ બિલ્ડિંગ જઇને મમતા બેનર્જીને આ કાર્યક્રમમાં આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે તૃણમૂલ ચિફ મમતા બેનર્જીએ એવું કહીને આ નિમંત્રણનો અસ્વિકાર કર્યો છે કે તેમને બીજું જરૂરી કામ હોવાથી બહાર જવાનું છે.
પ્રધાનંત્રી મનમોહન સિંહ નારાયણપૂરમાં પણ ગની ખાન ચોધરી એન્જિનિયરિંગ કોલેજની આધારશિલા મૂકશે. અત્રે પણ સોનિયા ગાંધી હાજર રહેશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ કે નારાયણ આ સમારંભમાં હાજર રહેશે.












Click it and Unblock the Notifications
