મમતા વિવાદમાં, કહ્યું વધતી જતી વસતી બળાત્કાર માટે જવાબદાર

મમતાએ વિધાનસભાને જણાવ્યું કે 'વસ્તી વધી રહી છે. શું પશ્ચિમ બંગાળની જનસંખ્યા એટલી જ છે જેટલી વિધાનચંદ્ર રાયના સમયમાં હતી.' મમતાએ સાથે સાથે કાનનૂ વ્યવસ્થાની સ્થિતિ પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.
મમતાએ જણાવ્યું કે દુષ્કર્મના મામલા વધી રહ્યા છે, વસ્તીમાં વધારો થઇ રહ્યો છે, કારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, આધારભૂત સંરચનાનો વિકાસ થઇ રહ્યો છે. શોપિંગ મોલ વધી રહ્યા છે. મલ્ટિપ્લેક્સ બની રહ્યા છે. યુવાનો વધુ મોર્ડન બની રહ્યા છે. શું આપ તેમનું સ્વાગત નહીં કરો. મમતાએ આરોપ લગાવ્યો કે અખબાર જાણી જોઇને બળાત્કારના મામલાઓને વધારી ચડાવીને રજૂ કરે છે. પહેલા મહિલાઓ આવા પ્રકારના કેસ નોંધાવવામાં ખચકાતી હતી. જોકે હવે સામાજિક ચેતના વધી રહી છે.
હવે તેઓ ફરિયાદ સામે ચાલીને નોંધાવી રહી છે. આ શુભ સંકેત છે. પહેલા તો ફરિયાદ પણ ન્હોતી થતી. તેમણે જણાવ્યું કે 2011માં દિલ્હીમાં બળાત્કારના 453, મુંબઇમાં 221, બેંગલૂરમાં 97, અને ચેન્નાઇમાં 76 મામલા સામે આવ્યા છે. જ્યારે 2012માં દિલ્હીમાં આવા 621 મામલા સામે આવ્યા છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
