મોદીનું ભાષણ સાંભળવા માટે જગમોહને બદલ્યો આત્મહત્યાનો ઇરાદો
લખનઉ, 26 ઓક્ટોબર: યુપી સરકારના વલણથી નારાજ થઇને તે આત્મહત્યા કરવા જઇ રહ્યાં હતા. પરંતુ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગરીબોના મસીહા કહેવાતા નરેન્દ્ર મોદી ઝાંસી આવે છે તે સમાચાર સાંભળીને તેમને આત્મહત્યા કરવાનો નિર્ણય બદલી દિધો. હાથ પગથી લાચાર તે વ્યક્તિને સંપૂર્ણ આશા છે કે નરેન્દ્ર મોદી તેમના દર્દને હળવું કરશે તેમને ન્યાય અપાવશે. તેમને ગર્વથી કહ્યું હતું કે મોદી છે, તો હું જીવતો છું. આ શબ્દોની સાથે તેમના ચહેરાની ચમક વધી ગઇ હતી.
આ કહાણી છે મહોબા જિલ્લાના જગમોહન તિવારીની, દર્દની દાસ્તાન રજૂ કરતાં જગમોહને કહ્યું હતું કે કેટલાક વર્ષો પહેલાં ટ્રેન અકસ્માતમાં એક પગ, હાથોની આંગળીઓ ગુમાવી દિધી હતી. પત્ની આંધળી છે. દુર્ઘટનાગ્રસ્ત હોવાછતાં જીવ તો બચી ગયો, પરંતુ જિંદગી ચાલી રહી છે. ટ્રાઇ સાયકલ વડે ઓફિસરો અને નેતાઓની ઓફિસના ન જાણે કેટલા ચક્કર લગાવ્યા છે પરંતુ આજ સુધી ના તો વૃદ્ધાવસ્થા પેન્શન મળ્યું ના તો વિકલાંગ પેન્શન.

ગામ સૂપા નિવાસી જગમોહનના જણાવ્યા અનુસાર વ્યવસ્થાથી અને પોતાની સ્થિતીથી ત્રસ્ત થઇને તેમને આત્મહત્યા કરવનો નિર્ણય કરી લીધો હતો, જ્યારે સાંભળ્યું કે નરેન્દ્ર મોદી ઝાંસી આવી રહ્યાં છે તો તેમને ઇરાદો બદલી દિધો. નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇને જગમોહન કહે છે કે મને આશા કે છે નરેન્દ્ર મોદી તેમની સમસ્યાઓને વ્યક્તિગત રીતે સાંભળશે અને કંઇક કરશે. મહોબાથી ઝાંસી સુધીની મુસાફરી ટ્રાઇ સાઇકલ દ્રારા પાર પાડી. આ 200 કિમીનું અંતર છે. એક દિવસ પહેલાં એટલે કે ગુરૂવારે ઝાંસી પહોંચ્યા હતા.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
