વડાપ્રધાન અર્થશાસ્ત્રી નહિં, અનર્થશાસ્ત્રી છે - રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવની આ પ્રતિક્રિયા વડાપ્રધાનના એ નિવેદન ઉપર આવી છે, જેમાં વડાપ્રધાને જણાવ્યુ હતું કે પૈસા ઝાડ ઉપર નથી ઉગતાં.
બાબાએ જણાવ્યુ હતું કે કેન્દ્રની ખોટી નીતિઓનો ખામિયાજો સામાન્ય પ્રજાએ ભોગવવો પડી રહ્યો છે અને તેના માટે જવાબદાર છે માત્ર વડાપ્રધાન. જો તેઓ સાચા અર્થમાં અર્થશાસ્ત્રીય હોય, તો દેશ માટે બહેતર આર્થિક રણનીતિ કેમ નથી ઘડતાં?
હરિદ્વાર ખાતે એક પત્રકાર પરિષદમાં બાબા રામદેવે અહીં પણ કાળા નાળાંનો મુદ્દો ઉમેર્યો અને જણાવ્યું કે જ્યાં સુધી કાળુ નાણું પરત નહીં આવે, ત્યાં સુધી દેશના અર્થતંત્રમાં સુધારો થશે નહીં. તે બગડેલું જ રહેશે.
આ ઉપરાંત બાબાએ એમ પણ જણાવ્યું કે યુપીએ સરકારે ડીઝલના ભાવ વધારી મોંઘવારીનો ભાર અનેક ગણો વધારી દીધો છે. જેના હેઠળ પ્રજા પિસાતી જાય છે. બાબાએ જણાવ્યું કે યુપીએ સરકાર દેશને વિદેશી કંપનીઓના હાથે વેચવાની તૈયારી કરી રહી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
