મરાઠી બાબાએ પુત્ર પેદા કરવાની વિચિત્ર ફોર્મ્યુલા જણાવી કહ્યુ, આ રીતે બનાવો શારીરિક સંબંધ
મરાઠી કીર્તનકાર અને ઉપદેશક ઈંદુરીકર મહારાજે હાલમાં જ એક એની ટિપ્પણી કરી જે માટે હવે ચર્ચામાં આવી ગયા છે.
મરાઠી કીર્તનકાર અને ઉપદેશક ઈંદુરીકર મહારાજે હાલમાં જ એક એની ટિપ્પણી કરી જે માટે હવે ચર્ચામાં આવી ગયા છે. ઈંદુરીકરે પોતાના એક પ્રવચનમાં જણાવ્યુ કે જો કોઈ દંપત્તિને દીકરો જોઈએ તો તેમણે ઈવન ડે પર સંબંધ બનાવવો જોઈએ. ઈંદુરીકર મહારાજે દાવો કર્યો કે જો ઑડ દિવસ પર પતિ-પત્નીએ સંબંધ બનાવ્યો તો તેમને દીકરી આવશે.

ઑડ-ઈવન ફોર્મ્યુલાથી પેદા થશે દીકરો
સંતના આ વિચિત્ર નિવેદનનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. છોકરો કે છોકરી પેદા કરવાના પોતાના ઑડ-ઈવન ફોર્મ્યુલા વિશે હવે ઈંદુરીકર મહારાજ સમાચારોમાં છવાઈ ગયા છે. વાસ્તવમાં ઈંદુરીકર અહમદનગર જિલ્લાના એક ગામમાં પ્રવચન કરી રહ્યા હતા જ્યાં તેમણે દીકરો પેદા કરવાની ફોર્મ્યુલા લોકોને જણાવી. તેમનુ આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે.

સંભોગ અધૂરો રહેવા પર આવે છે આ પરિણામ
એટલુ જ નહિ તેમણે એ પણ દાવો કર્યો કે જો સંભોગ વચમાં જ અધૂરો રહી જાય તો તેનાથી પેદા થતુ બાળક સ્વસ્થ નહિ હોય. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઈંદુરીકર મહારાજના ઘણા ફોલોઅર્સ છે, તેમના કીર્તનમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે. ઈંદુરીકર મહારાજે અહમદનગરમાં પણ એક ભજનકીર્તનનુ આયોજન કર્યુ જ્યાં તેમણે દીકરો-દીકરી પેદા કરવાની ફોર્મ્યુલા જણાવી. પોતાના પ્રવચન દરમિયાન તેમણે એક પછી એક ઘણા દાવા કર્યા.

ઈંદુરીકર મહારાઝ પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી
તેમણે કહ્યુ કે જો દંપત્તિ અશુભ સમયે સંબંધ બનાવે અને તેમનુ સંતાન પેદા થાય તો તે કુળ અને પરિવારનુ નામ ખરાબ કરે છે. ઈંદુરીકર મહારાજ પોતાના આ દાવા માટે હવે મુશ્કેલીમાં ફસાઈ શકે છે. જાણકારો મુજબ આ ટિપ્પણીના કારણે તેમણે પૂર્વ-ગર્ભાધાન અને પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક હેઠળ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
