મળો અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર કરનાર DySP નવેંદુ સિંહને, રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત થઈ ચુક્યા છે
યુપી પોલીસે ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. અસદ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી અસદને યુપી પોલીસના બે બહાદુર પોલીસ ઓફિસર DSP નવેંદુ સિંહ અને વિમલે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. ઝાંસીના આ એન્કાઉન્ટર બાદ હવે લોકો નવેંદુ સિંહની ચર્ચા કરી રહ્યા છે.
એસટીએફના ડીએસપી નવેંદુ સિંહ અને ડીએસપી વિમલ આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમાંથી એક ડીસીપી નવેંદુ સિંહ છે. વેંદુ સિંહ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે અને તેમને 2018માં STFમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલમાં તે STFમાં DCP તરીકે તૈનાત છે. તેમણે એન્કાઉન્ટરમાં ઘણા ખતરનાક બદમાશોને માર્યા છે.

ગયા વર્ષે તેમણે બે ઈનામી ગુનેગારોને ઠાર કર્યા હતા. તેમને ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે. નવેંદુ સિંહને 2008માં રાષ્ટ્રપતિ વીરતા ચંદ્રક મળ્યો હતો. આ સિવાય 2014 માં રાષ્ટ્રીય બહાદુરી મેડલ પણ તેમને એનાયત કરાયો છે. 2022 માં સ્વતંત્રતા દિવસ પર તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
નવેંદુ સિંહની ગણતરી યુપી પોલીસના બાહોશ અધિકારીઓમાં થાય છે. એક વખત એન્કાઉન્ટર દરમિયાન તેમને ગોળી પણ વાગી હતી. એન્કાઉન્ટરમાં તેને હાથ અને ગરદનમાં ગોળી વાગી હતી. તેમના નામે ઘણા ખતરનાક બદમાશોના એન્કાઉન્ટર છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
