મોદી કેબિનેટમાંથી પાંચ મંત્રીઓની થઇ હાલકપટ્ટી...
મંગળવારે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટનો વિસ્તાર કર્યો ત્યાં જ તેમણે 19 નવા મંત્રીઓને જોડવાની સાથે જ તેમના પાંચ મંત્રીઓને હકાલપટ્ટી પણ કરી હતી. નોંધનીય છે કે મોદી સરકારના મંત્રીમંડળના આ વિસ્તરણ પાછળ બિહાર અને ઉત્તરાખંડની ચૂંટણીઓ પણ એક મોટું કારણ છે. અને તેવા તમામ મંત્રીઓને નીકાળવામાં આવ્યા છે કામ કરવામાં અક્ષમ રહ્યા છે.
ત્યારે આ કયા પાંચ નેતાઓની ખુરશી ગઇ છે તે વિષે જાણો અહીં...
નિહાલ ચંદ મેધવાલ - જે ખાત અને રસાયણના મંત્રી હતા તેમને કેબિનેટથી નીકાળવામાં આવ્યા છે. નોંધનીય છે કે મેધવાલ પર રેપ કેસનો આરોપ છે અને તેમના આ અંગે સમ્મન પણ પાઠવવામાં આવ્યું છે.

માનવ સંશાધન રાજ્ય મંત્રી રામ શંકર કઠેરિયાને પણ નીકાળવામાં આવ્યા છે. તો સાથે જ સંશાધન મંત્રી સાંવર લાટ જાટ અને જાનજાતીય મામલાના રાજ્યમંત્રી મનસુખ ડી વસ્વાને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તો કૃષિ રાજ્ય મંત્રી એમ કે કુંદરિયાને પણ નીકળવામાં આવ્યા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
