મોદી કેબિનેટમાંથી પાંચ મંત્રીઓની થઇ હાલકપટ્ટી...
મંગળવારે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટનો વિસ્તાર કર્યો ત્યાં જ તેમણે 19 નવા મંત્રીઓને જોડવાની સાથે જ તેમના પાંચ મંત્રીઓને હકાલપટ્ટી પણ કરી હતી. નોંધનીય છે કે મોદી સરકારના મંત્રીમંડળના આ વિસ્તરણ પાછળ બિહાર અને ઉત્તરાખંડની ચૂંટણીઓ પણ એક મોટું કારણ છે. અને તેવા તમામ મંત્રીઓને નીકાળવામાં આવ્યા છે કામ કરવામાં અક્ષમ રહ્યા છે.
ત્યારે આ કયા પાંચ નેતાઓની ખુરશી ગઇ છે તે વિષે જાણો અહીં...
નિહાલ ચંદ મેધવાલ - જે ખાત અને રસાયણના મંત્રી હતા તેમને કેબિનેટથી નીકાળવામાં આવ્યા છે. નોંધનીય છે કે મેધવાલ પર રેપ કેસનો આરોપ છે અને તેમના આ અંગે સમ્મન પણ પાઠવવામાં આવ્યું છે.

માનવ સંશાધન રાજ્ય મંત્રી રામ શંકર કઠેરિયાને પણ નીકાળવામાં આવ્યા છે. તો સાથે જ સંશાધન મંત્રી સાંવર લાટ જાટ અને જાનજાતીય મામલાના રાજ્યમંત્રી મનસુખ ડી વસ્વાને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તો કૃષિ રાજ્ય મંત્રી એમ કે કુંદરિયાને પણ નીકળવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
