'મોદી સરકારના આવતા જ મુસ્લિમો અને દલિતો પર અત્યાચાર વધ્યા'
મુંબઇ, 9 જૂન: એનસીપી સુપ્રીમો શરદ પવારે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં સત્તા પરિવર્તનની સાથે જ સાંપ્રદાયિક પ્રક્રિયાઓ શરૂ થઇ ગઇ છે. પવારે પુણેમાં હાલમાં જ થયેલી સોફ્ટવેર એન્જિનિયરની હત્યાને તેનો જ એક ભાગ ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર લઘુમતી અને દલિતો પર અત્યાચાર વધી ગયા છે.
સોફ્ટવેર એન્જિનિયરની હત્યાને લઇને કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પણ કંઇક એવું જ નિવેદન આપ્યું હતું. જેમણે જણાવ્યું હતું કે પોલીસ એ નજરીયાથી પણ તપાસ કરી રહી છે કે ક્યાંક કેન્દ્રમાં ભાજપની સરકાર આવવાથી હિંસા તો નથી થઇને?

સંજય રાઉતે જણાવ્યું કે 'આ પ્રકારે માત્ર વોટ બેંકની રાજનીતિ કરવી ખોટી છે. એક હત્યાને રાજનૈતિક રંગ આપવામાં આવી રહ્યો છે. તેનું પરિણામ એનસીપી સુપ્રીમોને ભોગવવું પડશે.'
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
