'મોદી સરકારના આવતા જ મુસ્લિમો અને દલિતો પર અત્યાચાર વધ્યા'
મુંબઇ, 9 જૂન: એનસીપી સુપ્રીમો શરદ પવારે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં સત્તા પરિવર્તનની સાથે જ સાંપ્રદાયિક પ્રક્રિયાઓ શરૂ થઇ ગઇ છે. પવારે પુણેમાં હાલમાં જ થયેલી સોફ્ટવેર એન્જિનિયરની હત્યાને તેનો જ એક ભાગ ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર લઘુમતી અને દલિતો પર અત્યાચાર વધી ગયા છે.
સોફ્ટવેર એન્જિનિયરની હત્યાને લઇને કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પણ કંઇક એવું જ નિવેદન આપ્યું હતું. જેમણે જણાવ્યું હતું કે પોલીસ એ નજરીયાથી પણ તપાસ કરી રહી છે કે ક્યાંક કેન્દ્રમાં ભાજપની સરકાર આવવાથી હિંસા તો નથી થઇને?

સંજય રાઉતે જણાવ્યું કે 'આ પ્રકારે માત્ર વોટ બેંકની રાજનીતિ કરવી ખોટી છે. એક હત્યાને રાજનૈતિક રંગ આપવામાં આવી રહ્યો છે. તેનું પરિણામ એનસીપી સુપ્રીમોને ભોગવવું પડશે.'
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
