મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા, તસવીરો
મુંબઇ, 28 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દાઉદી વ્હોરા સમાજના નવા વરાયેલા ધર્મગુરૂ સૈયદના મુફ્ફદલ સૈફુદીનને સોમવારે સાંજે મુંબઇમાં રૂબરૂ મળીને તેમના પિતા અને દિવંગત ધર્મગુરૂ ડો. સૈયદના બુહરાનુદ્દિન સાહેબની ચીરવિદાય અંગે સાંત્વના પાઠવી હતી.
સૈયદના મુફ્ફદલ સૈફુદીન દાઉદી વ્હોરા કોમના 53માં ધર્મગુરૂ બન્યા છે અને મર્હુમ ડો. સૈયદના બુહરાનુદ્દિનના સુપુત્ર છે. તેમણે મુખ્યમંત્રીના ડો. સ્વર્ગસ્થ સૈયદના બુહરાનુદિન સાથેના સ્નેહભાવ અને લાગણીના સંસ્મરણોની અભિવ્યકિત કરી હતી.
નવા ધર્મગુરૂએ નરેન્દ્રભાઇ મોદીને તેમના કુશળ નેતૃત્વમાં ભારત પ્રગતિની નવી ઊંચાઇએ પહોંચશે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે મહારાષ્ટ્ર ભાજપા અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસ, મુંબઇ ભાજપા અધ્યક્ષશ્રી તથા ભાજપા અગ્રણીશ્રી વિજય રૂપાણી અને ગોપીનાથ મૂંડે સહિત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
જુઓ તસવીરો...

મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દાઉદી વ્હોરા સમાજના નવા વરાયેલા ધર્મગુરૂ સૈયદના મુફફદલ સૈફુદીનને સોમવારે સાંજે મુંબઇમાં રૂબરૂ મળીને તેમના પિતા અને દિવંગત ધર્મગુરૂ ડો. સૈયદના બુહરાનુદ્દિન સાહેબની ચીરવિદાય અંગે સાંત્વના પાઠવી હતી.

મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા
સૈયદના મુફ્ફદલ સૈફુદીન દાઉદી વ્હોરા કોમના 53માં ધર્મગુરૂ બન્યા છે અને મર્હુમ ડો. સૈયદના બુહરાનુદ્દિનના સુપુત્ર છે. તેમણે મુખ્યમંત્રીના ડો. સ્વર્ગસ્થ સૈયદના બુહરાનુદિન સાથેના સ્નેહભાવ અને લાગણીના સંસ્મરણોની અભિવ્યકિત કરી હતી.

મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા
નવા ધર્મગુરૂએ નરેન્દ્રભાઇ મોદીને તેમના કુશળ નેતૃત્વમાં ભારત પ્રગતિની નવી ઊંચાઇએ પહોંચશે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા
આ પ્રસંગે મહારાષ્ટ્ર ભાજપા અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસ, મુંબઇ ભાજપા અધ્યક્ષશ્રી તથા ભાજપા અગ્રણીશ્રી વિજય રૂપાણી અને ગોપીનાથ મૂંડે સહિત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
