જુઓ તસવીરો, રાજઘાટ પહોંચી બાપુને મોદીએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 26 મેઃ દેશના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા સવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધી ખાતે ગયા હતા, જ્યાં તેમણે બાપુને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. ત્યાર બાદ તેઓ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપાયીને મળવા માટે ગયા હતા અને આશિર્વાદ લીધા હતા. જેની તસવીરો અહી પ્રસ્તૃત કરવામાં આવી છે.
નોંધનીય છેકે, નરેન્દ્ર મોદીને જે દિવસની પ્રતિક્ષા હતી તે દિવસ આવી ગયો છે. રાષ્ટ્પતિ ભવનનો વિશાળ પ્રાંગણ આજે યાદગાર પળોનો સાક્ષી રહેશે. નરેન્દ્ર મોદી સેંકડો દેશી-વિદેશી મહેમાનોની હાજરીમાં દેશના 15માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. આ ઐતિહાસિક દિવસની શરૂઆત મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને કરી. મોદી ગુજરાત ભવનથી સવારે 7.40 વાગ્યે નિકળ્યા હતા. 8 વાગ્યે રાજઘાટ પહોંચ્યા અને બાપુને નમન કર્યા. નમન બાદ મોદીએ ધ્યાન ધર્યું હતું. આ તકે તેમની સાથે અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને મળવા માટે પહોંચ્યા હતા.
અત્યારસુધી સૌથી મોટા શપથ સમારોહમાં ત્રણ હજાર મહેમાનો સામેલ થશે. જેમાં પાકિસ્તાન સહિત અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેશે. મોદી સાથે 30થી વધારે કબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી પણ શપથ લેશે. ગુજરાત ભવનમાં આજે પણ ભાજપના નેતાઓની મુલાકાતનો દોર શરૂ રહ્યો હતો.

રાજઘાટ પહોંચ્યા મોદી
નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા તે વેળાની તસવીર.

રાજઘાટ પહોંચ્યા મોદી
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા મોદી બાપુને શ્રદ્ધાંજલિ અર્પવા રાજઘાટ પહોંચ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

રાજઘાટ પર મોદીએ કર્યું ધ્યાન
રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પ્યા બાદ નરેન્દ્ર મોદીએ ધ્યાન કર્યું હતું.

રાજઘાટ પર મોદીએ કર્યું ધ્યાન
રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પ્યા બાદ નરેન્દ્ર મોદીએ ધ્યાન કર્યું હતું.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
