Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુઓ તસવીરો, રાજઘાટ પહોંચી બાપુને મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 26 મેઃ દેશના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા સવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધી ખાતે ગયા હતા, જ્યાં તેમણે બાપુને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. ત્યાર બાદ તેઓ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપાયીને મળવા માટે ગયા હતા અને આશિર્વાદ લીધા હતા. જેની તસવીરો અહી પ્રસ્તૃત કરવામાં આવી છે.

નોંધનીય છેકે, નરેન્દ્ર મોદીને જે દિવસની પ્રતિક્ષા હતી તે દિવસ આવી ગયો છે. રાષ્ટ્પતિ ભવનનો વિશાળ પ્રાંગણ આજે યાદગાર પળોનો સાક્ષી રહેશે. નરેન્દ્ર મોદી સેંકડો દેશી-વિદેશી મહેમાનોની હાજરીમાં દેશના 15માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. આ ઐતિહાસિક દિવસની શરૂઆત મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને કરી. મોદી ગુજરાત ભવનથી સવારે 7.40 વાગ્યે નિકળ્યા હતા. 8 વાગ્યે રાજઘાટ પહોંચ્યા અને બાપુને નમન કર્યા. નમન બાદ મોદીએ ધ્યાન ધર્યું હતું. આ તકે તેમની સાથે અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને મળવા માટે પહોંચ્યા હતા.

અત્યારસુધી સૌથી મોટા શપથ સમારોહમાં ત્રણ હજાર મહેમાનો સામેલ થશે. જેમાં પાકિસ્તાન સહિત અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેશે. મોદી સાથે 30થી વધારે કબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી પણ શપથ લેશે. ગુજરાત ભવનમાં આજે પણ ભાજપના નેતાઓની મુલાકાતનો દોર શરૂ રહ્યો હતો.

રાજઘાટ પહોંચ્યા મોદી

રાજઘાટ પહોંચ્યા મોદી

નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા તે વેળાની તસવીર.

રાજઘાટ પહોંચ્યા મોદી

રાજઘાટ પહોંચ્યા મોદી

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા મોદી બાપુને શ્રદ્ધાંજલિ અર્પવા રાજઘાટ પહોંચ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ

દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

રાજઘાટ પર મોદીએ કર્યું ધ્યાન

રાજઘાટ પર મોદીએ કર્યું ધ્યાન

રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પ્યા બાદ નરેન્દ્ર મોદીએ ધ્યાન કર્યું હતું.

રાજઘાટ પર મોદીએ કર્યું ધ્યાન

રાજઘાટ પર મોદીએ કર્યું ધ્યાન

રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પ્યા બાદ નરેન્દ્ર મોદીએ ધ્યાન કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X