મોદીની પ્રશંસા કરનાર શશિ થરૂરને કોંગ્રેસે આપી 'સજા'
નવી દિલ્હી, 13 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસ કરવાના ઘટનાક્રમમાં કોંગ્રેસ પાર્ટીએ આજે શશિ થરૂરને પાર્ટીના પ્રવક્તા પદેથી હટાવી દિધા. નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાથી કોંગ્રેસની કેરલ એકમ અસહજ થઇ ગઇ છે.
કોંગ્રેસ મહાસચિવ જનાર્ધન દ્રિવેદીએ એક નિવેદનમાં કહ્યું, ''કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીની અનુશાસન સમિતિની તે ભલામનને સ્વિકારી કરી લીધી છે જેમાં શશિ થરૂરને એઆઇસીસીના પ્રવક્તાઓની યાદી સાથે તાત્કાલિક પ્રભાવથી દૂર કરવાની વાત કહી હતી.''

તેમણે કહ્યું કે ''કેરલ પ્રદેશ કોંગ્રેસની અનુશાસન સમિતિના સમક્ષ આ અંગે ફરિયાદ કરી હતી.'' કેરલ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શશિ થરૂર વિરૂદ્ધ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં થોડા દિવસો પહેલાં એઆઇસીસીની અનુશાસન સંબંધી કાર્યવાહી સમિતિ પાસે મોકલવામાં આવી હતી.
પાર્ટીની કેરલ એકમે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વિશે શશિ થરૂરના નિવેદનથી કેરલમાં કોંગ્રેસ કાર્યકર્તા ગભરાઇ ગયા થા જેમણે તિરૂવનંતપુરમ લોકસભા સીટ પરથી શશિ થરૂર જીત માટે ઇમાનદારી અને પરિશ્રમ સાથે કામ કર્યું હતું.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
