Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'માસિક વિજળી સબસિડી માટે હજુ સુધી 30% ગ્રાહકોએ આવેદન કર્યુ નથીઃ દિલ્લી સરકાર

શુક્રવારે અધિકારીઓએ માહિતી આપી કે દિલ્લીમાં લગભગ 30 ટકા વિજળી ગ્રાહકો અને સબસિડીના લાભાર્થીઓએ વિજળી સબસિડી માટે હજુ સુધી આવેદન કર્યુ નથી.

નવી દિલ્લીઃ શુક્રવારે અધિકારીઓએ માહિતી આપી કે દિલ્લીમાં લગભગ 30 ટકા વિજળી ગ્રાહકો અને સબસિડીના લાભાર્થીઓએ વિજળી સબસિડી માટે હજુ સુધી આવેદન કર્યુ નથી. આવેદન કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 33 લાખથી વધુ વીજ ગ્રાહકોએ પાવર સબસિડી માટે અરજી કરી દીધી છે.

cm kejriwal

તમને જણાવી દઈએ કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા મહિને જાહેરાત કરી હતી કે આ મહિનાની પાવર સબસિડી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર હશે. તેમણે કહ્યુ હતુ કે જે ગ્રાહકોએ સબસિડી માટે અરજી કરી નથી તેઓએ તેમના બિન-સબસિડીવાળા બિલ ચૂકવવા પડશે પરંતુ તેઓ આના માટે આવતા મહિને અરજી કરી શકે છે.

અધિકારીઓએ જણાવ્યુ કે 33,14,488 વીજ ગ્રાહકોએ પાવર સબસિડી માટે અરજી કરી છે. જ્યારે બાકીના 13.85 લાખ ગ્રાહકોએ અરજી કરવાની બાકી છે. નોંધનીય છે કે હાલમાં 200 યુનિટથી ઓછી વીજળીનો વપરાશ કરનારા ગ્રાહકોને કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. જ્યારે 400 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓને 50 ટકા સબસિડી મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X