મુંબઇમાં મેટ્રો રેલનું સફળ પરિક્ષણ

આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું કે વર્સોવા - ઘાટકોપર લાઇન ડિસેમ્બર સુધીમાં શરૂ કરવામાં આવશે. મુંબઇ મેટ્રો ટ્રેનનો વિસ્તાર મુંબઇ મહાનગર પાસે આવેલા થાણે જિલ્લા સુધી કરવામાં આવશે. આ સાથે મોનો રેલ પ્રોજેક્ટ પર પણ અલગથી કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
મુંબઇ મેટ્રોના પહેલા ચરણ 'વર્સોવા-ઘાટકોપર' વચ્ચેનું નિર્માણ કાર્ય 2,356 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ પરિયોજનાનું નિર્માણ કાર્ય મુંબઇ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) તરફથી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. એમએમઆરડીએની ઘાટકોપર અને અંધેરીમાં સ્થિત બે રેલવે નેટવર્ક પર ઇન્ટરચેન્જ સુવિધાને ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ








Click it and Unblock the Notifications
