નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે નિતિશ પર કર્યા પ્રહાર

દરભંગામાં પ્રમંડલીય સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી નિતિશ કુમાર દ્રારા ભાજપ સાંસદ કીર્તિ આઝાદને બોલવાથી અટકાવવાના મુદ્દે બંને દળો વિશે ઘમાસણ મચ્યું હતું. રવિવારે તે સમયે બંને મુદ્દાઓ પર દરભંગા-પટનાથી માંડીને રાજનંદગાવ (છત્તીસગઢ) સુધી બંને દળો વચ્ચે તલવારો ખેંચાઇ હતી. રાજનંદગાવમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'મેં એવા મુખ્યમંત્રી જોયા છે જે દાવા કરે છે કે જનતાના દિલો પર રાજ કરે છે. મગર સત્ય એ છે કે જનતા વચ્ચે ભારે મુશ્કેલીથી જઇ શકે છે. કેટલાકને તો ભારે વિરોધનો સામનો કરવો પડે છે. પ્રજા તેમને પરત ફરવા કહે છે. કેટલાક પર પથ્થર ફેંકવામાં આવે છે. કેટલાકને પ્રવાસ રદ કરવો પડે છે. ઇશારા ઇશારામાં કરવામાં નિતિશ કુમાર પર કરવામાં આવેલી ટિપ્પણીને જદયૂના નેતા સહન કરી ન શક્યા.
જદયૂના પ્રદેશ અધ્યક્ષ વશિસ્ઠ નારાયણ સિંહે કહ્યું હતું કે આ બધુ યોગ્ય નથી. આ અટકવું જોઇએ. આ ક્રમમાં દરભંગા પ્રકરણ પણ આવે. કહેવામાં આવે છે કે નિતિશ કુમાર સેવા યાત્રાના બીજા દિવસે શનિવારે દરભંગામાં પ્રમંડળ સ્તરની સમીક્ષા બેઠકમાં ભાગ લઇ રહ્યાં હતા. કીર્તિ આઝાદે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ બેઠકમાં તેમને બોલતા અટકાવ્યા હતા. બેઠકમાંથી બહાર નિકળતી વખતે કીર્તિના તિખા વલણથી તકરારની સ્થિતી સર્જાઇ હતી. કીર્તિ આઝાદે સેવા યાત્રા પર સવાલ ઉભા કરતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી સેવા યાત્રાના નામ પર 'હેલિકોપ્ટર યાત્રા' કરી રહ્યાં છે. કીર્તિ આઝાદની ટિપ્પણી પર જદયૂ પ્રદેશ અધ્યક્ષે ભાજપના સાંસદ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જદયૂ પ્રવક્તા સંજય સિંહ બોલ્યા હતા કે સારું હતું જો કીર્તિ આઝાદ ક્રિકેટ જ રમતા.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
