'ફક્ત સરદાર પટેલ સાથે જ થઇ શકે મોદીની તુલના'
ભોપાલ, 11 ઓગષ્ટ: ઇદના અવસર પર બૉલીવુડ અભિનેતા રઝા મુરાદે નરેન્દ્ર મોદીને નમાજી ટોપી પહેરવવાના નિવેદન પર વિવાદ બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નરેન્દ્ર મોદીની તુલના સરદાર વલ્લભભાઇ પટેલ સાથે કરી હતી.
શનિવારે રાત્રે કરેલા પોતાના ટ્વિટમાં શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું હતું કે નરેન્દ્ર મોદીના કદ ને કાર્યની તુલના ફક્ત સરદાર પટેલ સાથે જ કરી શકાય. જો કે શિવરાજ સિંહે આ ટ્વિટ પર કોઇ નેતાએ કમેન્ટ કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઇદના અવસરે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રઝ મુરાદે શિવરાજ સિંહની હાજરીમાં ટોપી પહેરવાને લઇને નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. તે સમયે શિવરાજ સિંહ ચૌહાણ મૌન રહી તે વાતને ટાળી દિધી હતી.

નરેન્દ્ર મોદી પર નિવેદન બાદ રઝા મુરાદ પર ભાજપના નેતાઓએ ચોતરફ હુમલો શરૂ થઇ ગયો હતો. કહેવામાં આવે છે કે આ કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા નમાજી ટોપી પહેરવાને લઇને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પણ નારાજ છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
