દિલ્હીનો લાલ કિલ્લો 1 કરોડનો, મોદીનો 2 કરોડનો
રાયપુર, 7 સપ્ટેમ્બર: મોદીનો લાલ કિલ્લો. હવે ભલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં ન આવે પરંતુ ભાજપના કાર્યકર્તાઓને તેમનું લાલકિલ્લા પરથી ભાષણ આપવાનું સપનું પુરું કરી દિધું છે. ભાજપના કાર્યકર્તાઓએ છત્તીસગઢના અંબિકાપુરમાં નરેન્દ્ર મોદીના ભાષણ સ્થળને લાલકિલ્લાની જેમ બનાવ્યો છે.
ખાસ કરીને વાત એમ છે કે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા દિલ્હી સ્થિત લાલ કિલ્લાની કિંમત 1 કરોડ રૂપિયા છે જ્યારે છત્તીસગઢના અંબિકાપુરમાં કામચલાઉ ધોરણે બનાવવામાં આવેલા લાલકિલ્લાનો ખર્ચો 2 કરોડ રૂપિયા જેટલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે નરેન્દ્ર મોદી છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહની વિકાસ યાત્રાને સંબોધિત કરવા અંબિકાપુર આવી રહ્યાં છે, જેના માટે તેમના ભાષણસ્થળને લાલકિલ્લાની જેમ બનાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીના આવવાથી કાર્તકર્તાઓમાં જોશ છે અને તેમને વિશ્વાસ છે કે ચુંટણી જીતવામાં નરેન્દ્ર મોદી ઇફેક્ટ મદદ કરશે.

શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા લાલકિલ્લો તેમનો મહેલ હતો જેમાં મુગલ આર્કિટેક્ટ ઉસ્તાદ અમહમદે ડિઝાઇન કરી હતી. આ કિલ્લાનું નિર્માણ 1638માં શરૂ કર્યું હતું જે 10 વર્ષના સમયગાળામાં 1648માં પૂર્ણ થયું હતું.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
