ઓરિસ્સા ખાણ કૌંભાડમાં નવિન પાઠકની સંડોવણી: શ્રીકાંત જેના

રાજ્યના સ્ટીલ અને ખાણ મંત્રી આર કે સિંહે સંવાદાતાઓને આ જાણકારી આપી હતી. તેમને કહ્યું હતું કે 61 ખાણોને પહેલાંથી 47,805 કરોડ રૂપિયાનો દંડ આપવાનું કહ્યું હતું અને બે દિવસ પહેલાં 42 ખાણો પર 20,095 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તો બીજી તરફ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ઓરિસ્સાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રીકાંત જેનાએ ખનીજોની લૂંટમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકની સીધી સંડોવણીનો આરોપ લગાવતાં તેમના રાજીનામાની માંગણી કરી છે.
તેમને કહ્યું હતું કે કંપનીઓ પર 58 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીની ખનન કંપનીઓ સાથે મીલીભગત છે. જેનાએ જવાબ આપતાં કહ્યું હતું કે ખનન ગોટાળો મોટો છે આ ચાર લાખ કરોડ રૂપિયા સુધી પણ હોઇ શકે છે.












Click it and Unblock the Notifications
