નૌસેનાની નવી શક્તિ : INS અરિહંતનું ન્યુક્લિયર રિએક્ટર શરૂ
નવી દિલ્હી, 10 ઓગસ્ટ : ભારતમાં જ નિર્મિત પરમાણુ સબમરિન આએનએસ અરિહંતમાં લાગેલા પરમાણુ રિએક્ટરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આઇએનએસને ટૂંક સમયમાં પાણીમાં ઉતારવામાં આવશે. તાજેતરમાં જ સબમરિનમાં લાગેલા ન્યુક્લિયર રિએક્ટરને ચલાવવામાં આવ્યું છે, જે સફળતાપૂર્વક ચાલ્યું છે.
પરમાણુ સબમરિન ભારતીય નૌસેનામાં આવશે ત્યાર બાદ સેનાની મારક ક્ષમતા અનેક ગણી વધી જશે. તેનો અર્થ એ છે કે ભારત હવે જમીન, હવા અને પાણીથી પોતાના દુશ્મનો પર પરમાણુ હુમલો કરવાની ક્ષમતા રાખે છે.

તાજેતરમાં સમુદ્રની ઊંડાઇમાંથી બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5ને આઇએનએસ અરિહંતમાં તૈનાત કરવાની તૈયારી છે. ભારત ઉપરાંત આ ટેકનિક માત્ર અમેરિકા, બ્રિટન, રુસ, ફ્રાન્સ અને ચીનની પાસે છે.
More From
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
