નૌસેનાની નવી શક્તિ : INS અરિહંતનું ન્યુક્લિયર રિએક્ટર શરૂ
નવી દિલ્હી, 10 ઓગસ્ટ : ભારતમાં જ નિર્મિત પરમાણુ સબમરિન આએનએસ અરિહંતમાં લાગેલા પરમાણુ રિએક્ટરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આઇએનએસને ટૂંક સમયમાં પાણીમાં ઉતારવામાં આવશે. તાજેતરમાં જ સબમરિનમાં લાગેલા ન્યુક્લિયર રિએક્ટરને ચલાવવામાં આવ્યું છે, જે સફળતાપૂર્વક ચાલ્યું છે.
પરમાણુ સબમરિન ભારતીય નૌસેનામાં આવશે ત્યાર બાદ સેનાની મારક ક્ષમતા અનેક ગણી વધી જશે. તેનો અર્થ એ છે કે ભારત હવે જમીન, હવા અને પાણીથી પોતાના દુશ્મનો પર પરમાણુ હુમલો કરવાની ક્ષમતા રાખે છે.

તાજેતરમાં સમુદ્રની ઊંડાઇમાંથી બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5ને આઇએનએસ અરિહંતમાં તૈનાત કરવાની તૈયારી છે. ભારત ઉપરાંત આ ટેકનિક માત્ર અમેરિકા, બ્રિટન, રુસ, ફ્રાન્સ અને ચીનની પાસે છે.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
