For Quick Alerts
For Daily Alerts
નૌસેનાની નવી શક્તિ : INS અરિહંતનું ન્યુક્લિયર રિએક્ટર શરૂ
નવી દિલ્હી, 10 ઓગસ્ટ : ભારતમાં જ નિર્મિત પરમાણુ સબમરિન આએનએસ અરિહંતમાં લાગેલા પરમાણુ રિએક્ટરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આઇએનએસને ટૂંક સમયમાં પાણીમાં ઉતારવામાં આવશે. તાજેતરમાં જ સબમરિનમાં લાગેલા ન્યુક્લિયર રિએક્ટરને ચલાવવામાં આવ્યું છે, જે સફળતાપૂર્વક ચાલ્યું છે.
પરમાણુ સબમરિન ભારતીય નૌસેનામાં આવશે ત્યાર બાદ સેનાની મારક ક્ષમતા અનેક ગણી વધી જશે. તેનો અર્થ એ છે કે ભારત હવે જમીન, હવા અને પાણીથી પોતાના દુશ્મનો પર પરમાણુ હુમલો કરવાની ક્ષમતા રાખે છે.
તાજેતરમાં સમુદ્રની ઊંડાઇમાંથી બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5ને આઇએનએસ અરિહંતમાં તૈનાત કરવાની તૈયારી છે. ભારત ઉપરાંત આ ટેકનિક માત્ર અમેરિકા, બ્રિટન, રુસ, ફ્રાન્સ અને ચીનની પાસે છે.
Comments
navy new strength ins arihant nuclear reactor નૌસેના નવી તાકાત આઇએનએસ અરિહંત ન્યુક્લિયર રિએક્ટર ભારત
English summary
Navy's new strength : INS Arihant nuclear reactor start
Story first published: Saturday, August 10, 2013, 10:05 [IST]