NEET Controversy : પેપર લીક કાયદો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ-કોંગ્રેસ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની શિક્ષણને માફિયાઓને હવાલે કરવાની નીતિઓને કારણે દેશમાં સતત પેપર ફુટી રહ્યાં છે. હવે આ મુદ્દે વિપક્ષ હમલાવર છે
નરેન્દ્ર મોદી સરકાર પેપર લીકની ભુલ ઢાંકવા માટે પેપર લીક વિરોધી કાયદો લઈને આવી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ કાયદો અનેક કૌભાંડો બાદ લાગુ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, આ ડેમેજ કંડ્રોલનું પગલુ છે. કૉંગ્રેસે શનિવારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓને રોકવા માટે કાયદો લાગુ કરવાના નિર્ણયની ટીકા કરી.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે, કાયદો પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 ઘણા કૌભાંડો પછી ઘડવામાં આવ્યો અને તેને ડેમેજ કંટ્રોલ માટે લાવવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG અને UGC-NETમાં કથિત અનિયમિતતાઓને લઈને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે.
આ વિવાદ અને પેપર લીકના અહેવાલો વચ્ચે, કેન્દ્રએ શુક્રવારે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) અધિનિયમ 2024 લાગુ કર્યો.
આ કાયદાનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવાનો છે અને અપરાધીઓને મહત્તમ 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
