પોતાની નવી ટીમ સાથે વડાપ્રધાન આજે બેઠક યોજશે

કદાચ આવું ત્રીજી વખત બન્યું છે કે વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી હોય. વડાપ્રધાન સિવાય નાણામંત્રી પી ચિંદમબરમ પણ સંબોધિત કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર અર્થવ્યવસ્થાને પુનજીવીત કરવાનો મુદ્દો આ બેઠકનો કેન્દ્રબિંદુ હશે. જોકે તાજેતરમાં લેવામાં આવેલા મહત્વપુર્ણ નિર્ણયોને અમલમાં મુકવા સહયોગીઓ સાથે વાતચીત કરશે અને સહકારની અપીલ કરશે.
સરકાર પાસે અનિર્ણિત મુદ્દાઓઓમાં કેટલાક બીલ છે જેને મંજૂરી આપવાની છે. આ બિલ નાણાં અને શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આમાં ઉત્પાદન અને સેવા કર બિલ અને શૈક્ષણિક ન્યાયધિકરણ બીલનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન દ્રારા ગત રવિવારે મોટાપાતે મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવી હતી અને 17 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમજ કેટલાક મંત્રીઓના વિભાગમાં બદલાવ કર્યા હતા. યુવા મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે અને કેટલાકના ખાતા બદલવામાં આવ્યાં છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ











Click it and Unblock the Notifications
