'મહાબોધિ મંદિર પાછળ નવું આતંકી મોડ્યુલ'

આતંકવાદીઓને પકડવા માટે તપાસ કરી રહેલી એનઆઇએ આઇઇડી બનાવવાની રીતને છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિસ્ફોટોમાં બનાવવામાં આવેલા આઇઇડીની રીત સાથે મેળવી રહ્યાં છે, જેથી માલુમ પડે કે બોધગયામાં જે વિસ્ફોટ થયો છે, તેમાં કયુ મોડ્યુલ હતું તે જાણી શકાય.
સૂત્રોએ કહ્યું કે, મહાબોધિ મંદિરમાં વિસ્ફોટના મામલે આઇઇડી છેલ્લા એકપણ વિસ્ફોટને મળતી આવતી નથી, જેનાથી એવા સંકેત મળી રહ્યાં છે કે, આ હુમલોને અંજામ કોઇ નવા મોડ્યુલ દ્વારા આપવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું છે કે, તપાસ અધિકારીઓનું આ પ્રારંભિક આકલન છે અને વધુ તપાસથી તસવીર સ્પષ્ટ થઇ શકશે.
નોંધનીય છે કે, રવિવારે મહાબોધિ મંદિરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ મામલે એનઆઇએએ બુધવારે એક મામલો દાખલ કર્યો છે. આ હુમલામાં બે બોદ્ધ સાધુને ઇજા પહોંચી હતી. મામલો દાખલ કર્યા બાદ એનઆઇએએ સીસીટીવી ફુટેજ જપ્ત કરી લીધા છે અને જે ત્રણ આઇઇડીમાં વિસ્ફોટ નથી થયા તેમાંથી ફિંગરપ્રીન્ટ મેળવવા માટે ફોરેન્સિક વિશેષજ્ઞોની મદદ લઇ રહી છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ









Click it and Unblock the Notifications
