મરિન્સ કેસની તપાસ એનઆઇએના હાથમાં સોંપવામાં આવી

આ કેસની તપાસમાં એનઆઇએ ખાસ ધ્યાન રાખશે કે મરિન્સ કેસની તપાસ ભારતીય કાયદા મુજબ થાય, જેના કારણે ઇટાલી સાથેની આંતરારાષ્ટ્રીય સંબંધો પર તેની અસર પડે નહીં. આ અગત્યનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે એમ લાગ્યું કે બે સ્થાનિક માછીમારોની હત્યા અંગે કેરાલા પોલીસે નોંધેલો કેસ કાયદાકીય રીતે મજબૂત રહ્યો નથી અને તેની તપાસ કોર્ટમાં થઇ શકશે નહીં. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનઆઇએ પ્રારંભથી જ આ કેસની તપાસ કરશે.
ભારતીય માછીમારોને દરિયાઇ ચાંચિયા સમજીને તેમની હત્યા કરનારા માસમિલાનો લાતેરે અને સલ્વાતોરે ગિલોનેની ધરપકડ ફેબ્રુઆરી, 2012માં કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની વિશેષ સૂચના અનુસાર વિશેષ અદાલતની ઘોષણા આજે એટર્ની જનરલ દ્વારા કરવામાં આવશે.
હવે જ્યારે સમગ્ર કેસ એનઆઇએને સોંપવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારને આશા છે કે કેસની ટ્રાયલ ઝડપથી આગળ વધશે અને બંને ઇટાલિયન્સ સામે કડક કાર્યવાહી કરી શકાશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
