નીતિશે અડવાણી સાથે વાત કરી પણ ખાતરીના નામે મીંડું

ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે નીતિશ કુમારે વાતચીત તો કરી છે પણ તેમણે કોઇ પણ પ્રકારનું આશ્વાસન આપ્યું નથી.
આ મુદ્દે નીતિશ કુમારે જાતે કહ્યું કે અડવાણી, રાજનાથ અને મુરલી મનોહર જોશીએ તેમની સાથે ફોન પર વાતચીત કરી છે. જો કે નીતિશ કુમારે એ પણ સ્પષ્ટ રીતે કહ્યું કે તેમણે ભાજપના નેતાઓને સ્પષ્ટ આશ્વાસન આપ્યું નથી. આ સાથે જ નીતિશે ત્રિપક્ષીય ગઠબંધનની શક્યતાઓથી પણ ઇનકાર કર્યો નથી. તેમણે જણાવ્યું કે તે મમતા બેનરજી અને નવીન પટનાયક સાથે સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે અડવાણીએ પંજાબના મુખ્યમંત્રી અને અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે ફોન કરીને નીતિશ કુમારને આગ્રહ કર્યો હતો કે ગઠબંધનમાં ચાલુ રહે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
