જાસૂસી કાંડમાં કેન્દ્રની પીછેહટ, નહીં કરે મામલાની તપાસ
નવી દિલ્હી, 9 મેઃ ગુજરાતના બહુચર્ચિત મહિલા જાસૂસી કાંડમાં સૂપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, તે આ મામલાની તપાસ નહીં કરાવે. આ મામલે કેન્દ્ર સરકાર તરપથી સોલસિટર જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકાર તપાસ માટે કોઇ પંચની રચના નહીં કરે.

નોંધનીય છેકે, આ જાસૂસી કાંડમાં ત્યારે નવો વળાંક આવ્યો હતો જ્યારે આ પ્રકરણની કેન્દ્ર બિંદુ બનેલી યુવતીએ પોતાના પિતા સાથે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારને પોતાના તપાસ પંચોમાં આગળ વધતા રોકવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કથિત આદેશો પર ગુજરાત પોલીસે આ યુવતીનો પીછો કર્યો હતો.
નોંધનીય છેકે એક સમાચાર પોર્ટલ તરફથી તાજેતરમાં 2009માં મહિલા આર્કિટેક્ટની જાસૂસી કરાવવા અંગે મોદીના સહયોગી અમિત શાહ અને રાજ્ય પોલીસના બે પ્રમુખ અધિકારીઓ વચ્ચે ટેલિફોન પર કથિત વાતચીત સંબંધિત સીડી જારી કરવામાં આવ્યા બાદ આ વિવાદ ચગ્યો હતો.
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો











Click it and Unblock the Notifications
