ટ્રેનમાં સ્પીડ નહી, વિકાસમાં સ્પીડ જોઇએ નરેન્દ્ર મોદી?
બેંગ્લોર, 8 જૂલાઇ: ટ્રેનમાં સ્પીડ નહી વિકાસમાં સ્પીડ જોઇએ હુજૂર! દેશ ગરીબીની ખાઇમાં ડૂબી રહ્યો છે, અહીં નરેન્દ્ર મોદી સરકારને ટ્રેનની હાઇસ્પીડ લાવવાની પડી છે. મોંઘવારી એટલી કમર તોડી રહી છે કે પચાસ રૂપિયા રોજના કમાવનાર પણ બે ટંકનું ભોજન ભોજન મેળવવામાં અસમર્થ છે.
ગત કેટલાક વર્ષોથી ગરીબીની પરિભાષા ગઢવા પાછળ ગરીબી જ પડદો નાખવામાં આવી રહ્યો છે. તેનું સ્પષ્ટ ઉદાહરણ એ છે કે ચાલીસ રૂપિયાની અંદર ખર્ચ કરનાર ગરીબી રેખાથી ઉપર ગણવામાં આવે છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલા સી.રંગરાજન સમિતિના રિપોર્ટના હવાલેથી શહેરી ગરીબીને નિર્ધારિત કેટલી વ્યાજબી છે.
આ રંગરાજન સમિતિના રિપોર્ટ અનુસાર ગામમા6 32 રૂપિયા પ્રતિ દિવસ અને શહેરમાં 47 રૂપિયા પ્રતિદિવસ કમાવનાર ગરીબી રેખાથી ઉપર ગણવામાં આવે છે અને તેનાથી નીચે કમાવનાર ગરીબી રેખાથી નીચે. જ્યારે સત્ય તેનાથી ઉલટું છે. તમને જણાવી દઇએ કે એક કિલો લોત તીસથી પિસ્તાળીસ રૂપિયાની આસપાસ આવે છે.

સત્ય-1
જો માની લેવામાં આવે કે 32 રૂપિયા અને 47 શહેરી ગરીબીનો આંકડો સટીક છે તો પણ બે ટંકનું પૌષ્ટિક ભોજન મેળવવું મુશ્કેલ છે. જો કે, ચાર સભ્યોના એક પરિવારનો મુખિયો જો તીસથી પિસ્તાળીસ રૂપિયે પ્રતિ કિલો લોટ ખરીદે છે તો શું તે ફક્ત સુકી રોટલી જ ખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુકી રોટલી પણ ખાય તો ગેસનો ખર્ચ, ચૂલો હોય તો લાકડાનો ખર્ચ, જો પ્રાઇમસ છે તો કેરોસીનનો ખર્ચ આ બધુ કોણ આપશે.

સત્ય-2
જો માનવામાં આવે કે શહેરી ગરીબ 47 રૂપિયા અને ગામડાનો 32 કમાઇ છે. શહેરી આદમીનું ઉદાહરણ લઇએ છે, જો 47 રૂપિયા રોજના કમાવનાર શહેરી પરિવારના જવાબદાર વ્યક્તિને ઉમેરી પત્ની તથા બે બાળકો સહિત ચાર સભ્ય છે. તો શું કપડાં વિના સાબુ વિના, પાણી વિના તે કેવી રીતે રહેશે.

સચ્ચાઇ
જો કોઇ ગ્રામીણ કે શહેરી પરિવાર આટલા રૂપિયામાં પ્રતિ દિવસના નસીબે હોય છે તો શું એમ કહી શકાય કે એક પરિવારનો મુખિયો પોતાના બાળકોને ભણાવવાનો ખર્ચ ઉઠાવી શકશે.

સત્ય 4
આજની મોંઘવારીને જોતાં સાર્વજનિક વાહનોનું ભાડું એટલું મોંઘુ થઇ ગયું છે કે હવે તો સામાન્ય આવકવાળા લોકો ઘરેથી ઓછા નિકળે છે અથવા તો મહિનામાં એકવાર જઇને ઘરનો સામાન એકસાથે લઇ આવે છે. ગરીબ પરિવારની તો આનાથી પણ ખરાબ સ્થિતી હોય છે.

સત્ય-5
જો કે તમને જણાવી દઇએ કે આટલી ઓછી આવકવાળા પરિવારના બાળકો મોટાભાગે કુપોષણ તથા મહિલાઓમાં એનિમિયાની બિમારી ઘર કરી રહી છે. દેશમાં હજારો બાળકો કુપોષણના લીધે મરી જાય છે.

ગરીબોની સંખ્યા અમે ઓછી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે ગરીબીની સચ્ચાઇ એટલી કડવી છે કે દેશમાં સરકાર પણ તેને નકારતાં દૂર ભાગે છે. યૂપીએ સરકારે તો ત્યાં સુધી કહી દિધું કે ગરીબોની સંખ્યા અમે ઓછી કરી દિધી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આંકડાઓથી ગરીબીનો ઓછા કરી શકાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
