વિજળી ઉત્પાદન તરફ એક ડગ નજીક પહોંચ્યુ કુડનકુલમ પરમાણું સંયંત્ર

આ સંયંત્રમાં શનિવાર રાત્રે 11 વાગ્યે અંદાજે પાંચ મીનિટ પર બોરોન તનુકરણ પ્રક્રિયાના કારણે ન્યૂટ્રોનના સાંદ્રણ(કોન્સનટ્રેશન) વધતા જ પરમાણું વિખંડન(ન્યુક્લિયર ફિઝન) શરૂ થઇ ગયું અને દેશના પરમાણું કાર્યક્રમમાં એક મોટી ઉપલબ્ધિ હાસલ થઇ ગઇ.
ભારતીય પરમાણું ઉર્જા નિગમ લિમિટેડના વિશેષજ્ઞ, રશિયન કુર્સાતોવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એટોમિક એનર્જી તથા પરમાણું ઉર્જા નિયામિક બોર્ડના પર્યવેક્ષકોએ પ્રક્રિયાની દેખરેખ કરી. પરમાણું ઉર્જા પંચના અધ્યક્ષ એસકે સિન્હાએ શનિવારે કહ્યં કે પ્રોસેસ ઓફ ક્રિટિકૈલિટી ગુરુવારે રાત્રે 11.45 મીનિટ પર શરૂ થયું, જ્યારે નિયંત્રણ છડોં(કન્ટ્રોલ રોડ્સ)ના બોરોન તનુકરણ(બોરોન ડાયલ્યુશન) માટે કાઢવામાં આવશે.
તેમણે જણાવ્યું કે રિએક્ટરના કોરમાં ન્યુટ્રોન બહુલીકરણ(ન્યુટ્રોન મલ્ટીપ્લીકેશન) શનિવારની બપોરે શરૂ થયા અને બોરોન તનુકરણની પ્રક્રિયા અડધી રાત્રે ખતમ થઇ જશે, ત્યારબાદ કુડનકુલમ પરમાણુ ઉર્જા સંયંત્ર એક મહત્વનું મુકામ હાંસલ કરશે. સિન્હાએ જણાવ્યું કે, આ 21મું પરમાણું ઉર્જા સંયંત્ર છે અને હળવા જલ રિએક્ટર શ્રેણી હેઠળ દેશના પહેલા દાબાનુંકુલિત જલ સંયંત્ર છે. ટરબાઇન 40 દિવસમાં ઉપયોગ માટે વિજળી ઉત્પાદન કરવા લાગશે. પ્રથમ ચરણમાં યુનિટ પોતાની ક્ષમતામાં માત્ર 50 ટકા ઉત્પાદન કરશે. ત્યારબાદ બીજા ચરણમાં 70 ટકા તથા ત્રીજા ચરણમાં 90 ટકા ઉત્પાદન થશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
