હૈદરાબાદ વિસ્ફોટઃ મહત્વની ધરપકડ, રાંચીમાંથી પકડાયો મંજર

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 18 ફેબ્રઆરીએ ઇમામ હૈદરાબાદમાં હતો. તપાસ એજન્સીઓનું એ પણ કહેવું છે કે મંજર પૂણેમાં જર્મન બેકરી વિસ્ફોટ કેસમાં પણ સામેલ હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી. મંજર ઘણા સમયથી ફરાર હતો. હૈદરાબાદ વિસ્ફોટ અંગે મંજરની પૂછપરછ કરવામાં આવી રહી છે. 18 જાન્યુઆરીએ મંજર હૈદરાબાદમાં જ હતો.
મંચર જર્મન બેકરી બ્લાસ્ટ સાથે પણ જોડાયેલો છે. મંજરને રાંચની એક અદાલતે એનઆઇએને ટ્રાન્જિટ રિમાન્ડમાં સોંપ્યો છે. મંજરને એનઆઇએની ટીમ કેરળના અર્નાકુલમ લઇ જઇ રહી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન મુજાહિદ્દીનના સંદિગ્ધ આતંકી મંજર ઇમામ રાંચીના કાંકેથી અટકાયતમાં લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
