નરેન્દ્ર મોદી જ PM પદના ઉમેદવાર : કર્ણાટક ભાજપનો ઠરાવ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કર્ણાટક એકમે લોકસભા ચૂંટણી 2014 માટેના ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને ઊભા રાખવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. આગામી સામાન્ય ચૂંટણી માટે ભાજપની ચૂંટણી ઝુંબેશ સમિતિના અધ્યક્ષ તરીકે મોદીની નિમણૂંક કરવા સંબંધે ભાજપના પ્રમુખ રાજનાથસિંહે પક્ષના ટોચના નેતાઓ સાથે શરૂ કરેલી વાતચીતના બીજા દિવસે ભાજપએ ઠરાવ પસાર કર્યો હતો.
નોંધનીય છે કે અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ પોતાના સંબંધિત રાજયોમાં મેળવેલી સિદ્ધિના સંદર્ભમાં મોદીની તુલનામાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને મુઠ્ઠી ઊંચેરા રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ગુજરાત તો વિકસીત અને સક્ષમ રાજય હતું જ પરંતુ શિવરાજસિંહે તો બિમાર રાજયને તંદુરસ્ત રાજયમાં પરિવર્તિત કર્યું છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય બન્યું છે.
ભાજપે હવે પક્ષના નુકસાનનું સમારકામ શરૂ કર્યું હોવાની છાપ ઉપસે એવા પ્રયાસો થરૂ કર્યા છે. વડા પ્રધાનપદના ઉમેદવાર અંગે વિપક્ષ ભાજપમાં આંતરવિગ્રહ હોવાનું કહી ભાજપનો ઉપહાસ કરવાનું શરૂ કરતાં ભાજપના પ્રમુખે વાત વાળી લેવાના પ્રયાસ રૂપે કહ્યું હતું કે અડવાણીના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે જયારે મોદી જ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
