For Quick Alerts
For Daily Alerts
ખાદ્ય સુરક્ષાનો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો
આ ખરડાના રાજકીય વિરોધની અવગણના કરીને સરકારે દેશની બે તૃતીયાંશ વસતીને દર મહિને સબસિડી દરો પર પાંચ કિલોગ્રામ ખાદ્યાન્નનો અધિકાર આપવા માટે આ વટહુકમ લાવવાનો નિર્ણય બુધવારે લેવામાં આવ્યો હતો.
બીજી તરફ વિપક્ષી દળોએ આજે વટહુકમ લાવવા માટે સરકારની ટીકા કરી હતી. આ ઉપરાંત સંસદની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સંસદનું ચોમાસુ સત્ર થોડા જ સપ્તાહમાં શરૂ થવાનું છે. સરકારે વિપક્ષના આરોપોને ધ્યાનમાં નહીં લેતા જણાવ્યું કે તેઓ દેશના કરોડો લોકોને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માંગે છે.
Comments
ordinance on food safety president approval central government ખાદ્ય સુરક્ષા ખરજો રાષ્ટ્રપતિ મંજૂરી કેન્દ્ર સરકાર
English summary
Ordinance on Food Safety sent for President approval
Story first published: Friday, July 5, 2013, 9:16 [IST]