ખાદ્ય સુરક્ષાનો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો

આ ખરડાના રાજકીય વિરોધની અવગણના કરીને સરકારે દેશની બે તૃતીયાંશ વસતીને દર મહિને સબસિડી દરો પર પાંચ કિલોગ્રામ ખાદ્યાન્નનો અધિકાર આપવા માટે આ વટહુકમ લાવવાનો નિર્ણય બુધવારે લેવામાં આવ્યો હતો.
બીજી તરફ વિપક્ષી દળોએ આજે વટહુકમ લાવવા માટે સરકારની ટીકા કરી હતી. આ ઉપરાંત સંસદની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સંસદનું ચોમાસુ સત્ર થોડા જ સપ્તાહમાં શરૂ થવાનું છે. સરકારે વિપક્ષના આરોપોને ધ્યાનમાં નહીં લેતા જણાવ્યું કે તેઓ દેશના કરોડો લોકોને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માંગે છે.
More From
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
