પુંછમાં ઘુસણખોરી દરમિયાન આઇઇડી વિસ્ફોટમાં પાક. ઘુસણખોરનું મોત

રક્ષા પ્રવક્તાએ અત્રે આ માહિતી આપતા જણાવ્યું કે પુંછ જિલ્લામાં સવારે લગભગ 4.30 વાગ્યે નિયંત્રણ રેખા પર સબ્જિયાન વિસ્તારમાં એક ઘુસણખોરની ગતિવિતિ નોંધાઇ. તેમણે જણાવ્યું કે સૈનિકોએ અગ્રિમ ભારતીય ચૌકી તરફ વધતા ઘુસણ ખોર પર ગોળી ચલાવી દીધી. પ્રવક્તા અનુસાર, ગોળી વાગવાથી ઘુસણખોર પાસે રહેલું આઇઇડીમાં વિસ્ફોટ થઇ ગયો અને તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગઇ.
નિયંત્રણ રેખાના જંગલી વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ અને ઘુસણખોરના ચિથડેહાલ મૃતદેહને મેળવી લેવાયો. તેમના અનુસાર ઘુસણખોરની કોશીશને નિષ્ફળ કરી દેવાયું.
જ્યારે પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે શું ઘુસણખોર નિયંત્રણ રેખા પર મુખ્ય ચોકી પર હુમલો કરી રહ્યો હતો તો તેમણે કોઇ જવાબ ના આપ્યો. જોકે સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય ચોકી પર આઇઇડીની સાથે હુમલાને અંજામ આપવામાં આવ્યું. સેનાના જવાનોએ 26 જૂનના રોજ રાજ્યના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘુસણખોરીના એક પ્રયત્નને નિષ્ફળ કરી દેવાઇ.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
