ભારતીય જવાનોને જોઇ પાક રેંજર્સે પણ લગાવ્યું 'ઝાડું'
જમ્મૂ, 2 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગાંધી-શાસ્ત્રી જયંતિ પર શરૂ કરવામાં આવેલા 'સ્વચ્છ ભારત અભિયાન'ની અસર સીમા પાર પાકિસ્તાન સુધી જોવા મળી રહી છે. ગુરૂવારે જમ્મૂ- કાશ્મીરના આરએસ પુરામાં 'સ્વચ્છ ભારત અભિયાન' હેઠળ બીએસફના જવાનોએ પોતાની ચોકીઓ પર સફાઇ કરતાં જોતાં હાજર પાકિસ્તાની રેંજર્સ પણ પોતાની ચોકીઓની સફાઇમાં લાગી ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવી દિલ્હીની વાલ્મિકી કોલોનીમાં ઝાડુ લગાવીને અને પછી ઇન્ડિયા ગેટ પર લોકોને શપથ અપાવીને પોતાની મહત્વાકાંક્ષી 'સ્વચ્છ ભારત અભિયાન'ની ઔપચારિક શરૂઆત કરી. તેના હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું.

આ કડીમાં જમ્મૂ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં સીમા પર હાજર બીએસએફના જવાનોએ પણ પોતાની ચોકીઓની સફાઇ કરી. ભારતીય જવાનોને સફાઇ કરતાં જોઇ બીજી તરફ હાજર પાકિસ્તાની રેંજર્સને તેનાથી પ્રેરણા મળી. ત્યારબાદ તેમણે પણ પોતાની ચોકીઓની સફાઇ શરૂ કરી દિધી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
