સંસદ નથી ચાલી રહી તો તેના માટે UPA જવાબદાર: રાજનાથ

હંગામાના પગલે લોકસભાને ત્રણવાર સ્થગિત કરવી પડી. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઇ છે. બીજેપી સતત કોલસા કૌભાંડ, 2જી સ્કેમ,રેલવે લાંચકાંડને લઇને સરકાર પર હુમલો કરી રહી છે. આની વચ્ચે બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે તેમની પાર્ટી સંસદ ચાલવા દેવા માંગે છે પરંતુ કોંગ્રેસ ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે.
તેમણે જણાવ્યું કે સંસદ નથી ચાલી રહી તો તેમાં બીજેપી કે અન્ય વિરોધી પાર્ટીઓ જવાબદાર નથી. સંસદ નથી ચાલી રહી તો તેના માટે કોંગ્રેસની યુપીએ સરકાર જવાબદાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં.
આ ઉપરાંત સંસદમાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે પત્રકારોને જણાવ્યું કે સરાકર જ્યાં સુધી અમારી માંગ પ્રમાણે પ્રધાનમંત્રી, કાનૂનમંત્રી, અને રેલવે મંત્રી પવનકુમાર બંસલનું રાજીનામુ નહી મૂકાવે ત્યાં સુધી સંસદમાં ફૂડ બિલ પસાર થવા દઇશું નહીં.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી









Click it and Unblock the Notifications
