સંસદ નથી ચાલી રહી તો તેના માટે UPA જવાબદાર: રાજનાથ

હંગામાના પગલે લોકસભાને ત્રણવાર સ્થગિત કરવી પડી. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઇ છે. બીજેપી સતત કોલસા કૌભાંડ, 2જી સ્કેમ,રેલવે લાંચકાંડને લઇને સરકાર પર હુમલો કરી રહી છે. આની વચ્ચે બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે તેમની પાર્ટી સંસદ ચાલવા દેવા માંગે છે પરંતુ કોંગ્રેસ ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે.
તેમણે જણાવ્યું કે સંસદ નથી ચાલી રહી તો તેમાં બીજેપી કે અન્ય વિરોધી પાર્ટીઓ જવાબદાર નથી. સંસદ નથી ચાલી રહી તો તેના માટે કોંગ્રેસની યુપીએ સરકાર જવાબદાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં.
આ ઉપરાંત સંસદમાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે પત્રકારોને જણાવ્યું કે સરાકર જ્યાં સુધી અમારી માંગ પ્રમાણે પ્રધાનમંત્રી, કાનૂનમંત્રી, અને રેલવે મંત્રી પવનકુમાર બંસલનું રાજીનામુ નહી મૂકાવે ત્યાં સુધી સંસદમાં ફૂડ બિલ પસાર થવા દઇશું નહીં.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
