આયોજન પંચે ગરીબીના આંકડા ખોટા હોવાની વાત સ્વીકારી

અહલૂવાલિયાએ જણાવ્યું કે "તેંદુલકર સસમિતીએ સૂચલેવી પદ્ધતિ ના આંકડા અનુસાર દેશમાં ગરીબીની સંખ્યા 22 ટકા થાય છે. હું એ બાબત સાથે સહમત છું છે આ રેખા નીચે છે." વિવાદિત ગરીબી રેખાના વિરોધમાં કોંગ્રેસે દર્શાવેલી શંકા અંગે અહલૂવાલિયાએ જણાવ્યું કે "કપિલ સિબ્બલે જણાવ્યું છે કે વર્તમાન પદ્ધતિ કાલ્પનિક છે અને આપણે તેમાં સુધારો કરવાની જરૂર છે. અમે પણ આ બાબત સાથે સહમત છીએ."
આયોજન પંચના નવા આંકડા અનુસાર ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 37.2 ટકા હતું જે વર્ષ 2011-12માં ઘટીને 21.9 ટકા રહી ગયું છે. તેનું કારણ પ્રતિ વ્યક્તિ વપરાશમાં વૃદ્ધિ છે.
આ આંકડા આયોજન પંચે સુરેશ તેંદુલકર સમિતી દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ પર તૈયાર કર્યા છે. સમિતીએ સ્વાસ્થ્ય, શિક્ષણ ઉપરાંત દૈનિક આહારમાં લેવામાં આવનારી કેલરી પર થનારા ખર્ચને પણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માટે ગરીબી રેખાના માપદંડ બનાવ્યા હતા.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત









Click it and Unblock the Notifications
