Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એડલ્ટરી કાયદોઃ ‘યાચિકા ફગાવી દો, લૉ કમિશન જોઈ રહી છે કેસ': કેન્દ્ર

કેન્દ્ર સરકારે એ યાચિકાને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ-497 ની માન્યતાને પડકારવામાં આવી છે.

કેન્દ્ર સરકારે એ યાચિકાને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ-497 ની માન્યતાને પડકારવામાં આવી છે. સુપ્રિમ કોર્ટને કહેવામાં આવ્યુ કે આ મુદ્દાને પહેલા લૉ કમિશન જોઈ રહી છે. સુપ્રિમ કોર્ટમાં યાચિકાકર્તા દ્રારા અરજી કરીને કહેવામાં આવ્યુ છે કે આઈપીસીની કલમ-497 હેઠળ એડલ્ટરી મામલે પુરુષોને દોષિત જણાતા સજાની જોગવાઈ છે જ્યારે મહિલાઓને સજાની જોગવાઈ નથી. એવામાં આ કાયદો ભેદભાવપૂર્ણ છે અને આ કાયદોને ગેરબંધારણીય ઘોષિત કરવો જોઈએ.

sc
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X