એડલ્ટરી કાયદોઃ ‘યાચિકા ફગાવી દો, લૉ કમિશન જોઈ રહી છે કેસ': કેન્દ્ર
કેન્દ્ર સરકારે એ યાચિકાને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ-497 ની માન્યતાને પડકારવામાં આવી છે.
કેન્દ્ર સરકારે એ યાચિકાને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ-497 ની માન્યતાને પડકારવામાં આવી છે. સુપ્રિમ કોર્ટને કહેવામાં આવ્યુ કે આ મુદ્દાને પહેલા લૉ કમિશન જોઈ રહી છે. સુપ્રિમ કોર્ટમાં યાચિકાકર્તા દ્રારા અરજી કરીને કહેવામાં આવ્યુ છે કે આઈપીસીની કલમ-497 હેઠળ એડલ્ટરી મામલે પુરુષોને દોષિત જણાતા સજાની જોગવાઈ છે જ્યારે મહિલાઓને સજાની જોગવાઈ નથી. એવામાં આ કાયદો ભેદભાવપૂર્ણ છે અને આ કાયદોને ગેરબંધારણીય ઘોષિત કરવો જોઈએ.

More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
