આજે એફડીઆઇ મુદ્દે વડાપ્રધાન દેશવાસીઓ સમક્ષ સ્પષ્ટતા કરશે

વડાપ્રધાન પોતાનો પ્રજાજોગ સંદેશ લેખિત સંદેશારૂપે અથવા ટેલિવિઝનમાં સંબોધીને આપે એવી શક્યતા છે. જેમાં વડાપ્રધાન રિટેલમાં મલ્ટી બ્રાન્ડ એફડીઆઇને મંજૂરી શા માટે આપવામાં આવી તે અંગે સ્પષ્ટતા કરશે. આ સાથે તેઓ ભારતીય અર્થતંત્ર સામે આવેલા પડકારો અંગે પણ વાત કરી શકે છે. તેઓ આર્થિક વિકાસ અને રોજગારી સર્જન માટે લેવામાં આવી રહેલા પગલાઓની વાત કરશે.
વડાપ્રધાન પોતાના સંદેશમાં શું કહે છે તે જાણવા માટે સૌ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વડાપ્રધાનના સંદેશની અસર શેરબજાર અને અન્ય માર્કેટ ઉપર પડવાની શક્યતા છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
