Walmart CEO સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત, કહ્યુ સાર્થક રહી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૉલમાર્ટના સીઇઓ ડગ મેકમિલન સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પ્રધાનમંત્રીએ એક પોસ્ટ લખી જમા તેમણે જણાવ્યુ હતુ. આ મુલાકાત સફળ રહી અને વિવિધ મુદ્દા પર ચર્ચા થઇ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ જણાવ્યુ હતુ કે, તે ભારતમાં રોકાણ કરવા માટે એક આકર્ષક ડેસ્ટીનેશનના રૂપમાં જોઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યુ કે, વૉલમાર્ટના સીઇઓ ડગ મેકમિલન સાથે બેઠીને સાર્થક રહી હતી. અણે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. ભારતમા રોકાણ માટે એક આકર્ષણના રુપમાં જોઇને ખુશી થઇ
13 મે ના રોજ Walmart Inc ટ્વીટ કર્યુ હતુ. અ લખ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સારી વાતચીત માટે આભાર માન્યો હતો. અણે 2027 માં ભારતથી પ્રતિવર્ષ 10 લાખ ડોલર આયાત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અને ભારતને એક મજબુત બનાવા માટે રસદ, કૌશલ વિકાસ અને સપ્લાઇ યુનિટને મજબુત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પોસ્ટમાં આગળ લખ્યુ કે, સીફુડ અને અન્ય સામાનોમાં વૈશ્વીક નિર્યાત કરવામાં આવશે.
The meeting with Mr. Doug McMillon, CEO of @Walmart, was a fruitful one. We had insightful discussions on different subjects. Happy to see India emerge as an attractive destination for investment. https://t.co/o6YgFfgbF5
— Narendra Modi (@narendramodi) May 14, 2023
વૉલમાર્ટ ઇંકે એક ટ્વીટમાં મૈકમિલનના માધ્યમથી લખ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત અમમારા ભારત સાથે કામ કરવા માટે સંયુક્ત મુલ્યને મજબૂત કરશે. સાથે જ મળીને દેશના આર્થિક વિકાસ કરવાના સમર્થન કરવાનુ ચાલુ રાખીશુ અને અવસર પેદા કરીશુ.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
