ગાંધી જયંતી પર પીએમ મોદીએ રાજઘાટ પર બાપૂને નમન કર્યા
ગાંધી જયંતી પર પીએમ મોદીએ રાજઘાટ પર બાપૂને નમન કર્યા
નવી દિલ્હીઃ ગાંધી જયંતિના અવસર પર પીએમ મોદીએ રાજઘાટ પહોંચી બાપૂને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ રાજઘાટ પહોંચી બાપૂની સમાદી સ્થલે પુષ્પ અર્પિત કર્યા અને નમન કર્યા. થોડીવાર રાજઘાટ પર રોકાયા બાદ પીએમ મોદી અહીંથી રવાના થઈ ગયા. અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરી મહાત્મા ગાંધીની જન્મતિથિ પર તેમને યાદ કર્યા. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું, 'ગાંધી જયંતિ પર આપણે પ્યારા બાપૂને નમન કરીએ છીએ. તેમના જીવન અને મહાન વિચારોથી ઘણુંબધું સીખવાનું છે. બાપૂના આદર્શ આપણને સમૃદ્દ અને કરુણ ભારત બનાવવામાં માર્ગદર્શન કરે છે.' પીએમ મોદીએ એક વીડિયો પણ શેર કર્યો, જેમાં પીએમ મોદી ગાંધીજીના આદર્શો વિશે બોલી રહ્યા છે.

પીએમ મોદીએ વીડિયો શેર કર્યો જેમાં પીએમ કહે છે, પૂજ્ય બાપૂના વિચાર આદર્શ આજે પહેલેથી ક્યાંય વધુ પ્રાસંગિક છે. મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમનું જીવન જ સંદેશ છે. મહાત્મા ગાંધીએ ક્યારેય પોતાના જીવનથી પ્રબાવ પેદા કરવાની કોશિશ નથી કરી, બલકે તેમનું જીવન જ પ્રભાવ બની ગયું. પૂજ્ય બાપૂ સ્વચ્છતાને સર્વોપરિ માનતા હતા. બાપૂ ઈચ્છતા હતા કે દેશના દરેક નાગરિક સ્વસ્થ થાય, ગાંધીજી વસુદૈવ કુટુંબકમમાં વિશ્વાસ રાખતા હતા.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
