'સરકાર પાડવા માટે અત્યાર સુધી 6300 કરોડ ખર્ચ, માટે મોદી સરકાર વધારી રહી છે મોંઘવારી', કેજરીવાલનો મોટો આરોપ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે મોદી સરકાર બિન-ભાજપ રાજ્યોમાં સરકારને પાડવા માટે મોંઘવારી વધારી રહી છે. મોટો આરોપ લગાવતા સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી સરકારને પછાડવા માટે 6300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

તેમણે ટ્વીટ કર્યુ કે દહીં, છાશ, મધ, ઘઉં, ચોખા વગેરે પર જે GST લાદવામાં આવ્યો છે. તેનાથી કેન્દ્ર સરકારને વાર્ષિક 7500 કરોડ રૂપિયા મળશે. જો આ સરકારો ના પાડી હોત તો ઘઉં, ચોખા, છાશ વગેરે પર જીએસટી ન લગાવવામાં આવ્યો ન હોત. લોકોને મોંઘવારીનો સામનો ન કરવો પડત.
More From
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
