#YogaDay ચંડીગઢ: 30 હજાર લોકોની સાથે પીએમ મોદીએ કર્યો યોગ
આજે
વિશ્વ
યોગ
દિવસ
છે.
જે
અંતર્ગત
દેશભરમાંથી
લગભગ
1
લાખ
લોકોએ
વિવિધ
કાર્યક્રમનું
આયોજન
કર્યું
છે.
તો
સાથે
જ
ચંડીગઢમાં
પણ
30
હજાર
લોકોની
સાથે
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીએ
પણ
યોગા
દિવસની
ઉજવણી
કરી
હતી.
મોદીનું
ભાષણ
ત્યારે
આ
કાર્યક્રમ
દરમિયાન
જનતાને
સંબોધિત
કરતા
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીએ
કહ્યું
હતું
કે
આવતા
વર્ષથી
યોગ
માટે
કામ
કરતા
લોકોને
સન્માનિત
કરવામાં
આવશે.
તેમણે
આ
માટે
રાષ્ટ્રીય
અને
આંતરાષ્ટ્રિટ
સ્તરના
બે
એવોર્ડની
જાહેરાત
કરી
હતી.
PM Narendra Modi does Yoga at a Yoga camp in Chandigarh #YogaDay pic.twitter.com/LoyMWOF5Yq
— ANI (@ANI_news) June 21, 2016
આ કાર્યક્રમમાં મોદીની સાથે દિવ્યાંગોએ પણ યોગ કર્યો હતો. મોદીએ કહ્યું કે યોગ મેળવવાની વસ્તુ નથી તે મુક્તિનો માર્ગ છે. અને તેનાથી શરીર સ્વસ્થ રહે છે. સાથે જ કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રીઓએ પણ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.