જાણો કેમ ભૂટાન ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી?

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વિકાસ તથા સહયોગાત્મક કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ભૂટાન સરકારની સાથે સમીક્ષા કરશે. હું ભૂટાનની પ્રથમ યાત્રા અને ભૂટાન સાથે ભાર્તના વિશેષ સંબંધને પ્રોત્સાહન આપવા અને વિકસિત કરવાની દિશામાં જોઇ રહ્યો છું. ''તેમણે કહ્યું, ''મારા પ્રથમ પ્રવાસ પર, મારી પાસે ભૂટાનના રાજા, ચોથા રાજા અને વડાપ્રધાનમંત્રી સાથે અમારા દ્રિપક્ષીય સંબંધો પર વિસ્તૃત ચર્ચા કરવાના અવસર હશે.''
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાનના રાજા વિશેષ રીતે આમંત્રિત હતા, તેમણે ત્યારે પોતાના દેશ આવવાનું આમંત્રણ આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ ત્યારે તેમના સવિનય નિવેદનને સ્વિકાર કરી લીધું હતું. નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા જનતાના સપના જોડાયેલા છે, આશાની લાઇન લાગેલી છે, જોઇએ નરેન્દ્ર મોદીની આ વિદેશ યાત્રા દેશ અને દેશની જનતા માટે કેટલી ફાયદાકારક નિવડે છે?
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
