મણિપુર-ત્રિપુરાને પીએમ મોદી આપશે 4800 કરોડની ભેટ, 22 પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુર અને ત્રિપુરાને ઘણી ભેટ આપશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુર અને ત્રિપુરાને ઘણી ભેટ આપશે. પ્રધાનમંત્રી 22 વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ કુલ 4800 કરોડ રૂપિયાની કિંમતના છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ અંગે માહિતી આપીને કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદી ઈમ્ફાલમાં આ તમામ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ સાથે જ પીએ મોદી અગરતલાના મહારાજ બીર બિક્રમ એરપોર્ટમાં ન્યૂ ઈંટેગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનુ પણ ઉદઘાટન કરશે.

PM મોદી મણિપુરમાં 13 પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે કે જે કુલ 1850 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જ્યારે 2950 કરોડ રૂપિયાની 9 પરિયોજનાઓનો પીએમ મોદી શિલાન્યાસ કરશે. સારી કનેક્ટિવિટી માટે પીએમ મોદી પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગોનો પણ પાયો મૂકશે કે જે 1700 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર થશે. વળી, વધુ સારી મોબાઈલ કનેક્ટિવિટી માટે પીએમ મોદી 1100 કરોડ રુપિયાની કિંમતે તૈયાર થયેલ 2387 મોબાઈલ ટાવરને પણ રાજ્યને સમર્પિત કરશે.
તમને જણાવી દઈએ કે મણિપુરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ શકે છે. એવામાં રાજ્યમાં રાજકીય હલચલ સતત વધી રહી છે. ગયા સપ્તાહે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ મણિપુરનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન યુવા રેલીને સંબોધિત કરીને તેમણે કહ્યુ હતુ કે બીજા પક્ષો પાસે ના દશા હતી ના દ્રષ્ટિ. આ લોકો માત્ર પીએમ મોદીની ટીકા કરે છે પરંતુ અમારી સરકાર પાસે ભારતને આગળ લઈ જવાનુ જે વિઝન છે તે કોઈની પાસે નથી. ભાજપ બધાને સાથે લઈને ચાલે છે જ્યારે કોંગ્રેસ વંશવાદ અને પરિવારવાદ પર ચાલે છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
