કરુણાનિધિના અંતિમ દર્શન માટે દુઃખથી બેકાબુ સમર્થકો, પોલિસનો લાઠીચાર્જ
એમ કરુણાનિધિ માત્ર એક પક્ષ નેતા નહોતા પરંતુ તે તમિલનાડુના એક ખાસ વર્ગના લોકોના હ્રદયમાં વસતા હતા.
એમ કરુણાનિધિ માત્ર એક પક્ષ નેતા નહોતા પરંતુ તે તમિલનાડુના એક ખાસ વર્ગના લોકોના હ્રદયમાં વસતા હતા. જેનું પ્રમાણ ત્યારે દેખાયુ જ્યારે તેમના નિધનના સમાચાર સાંભળતા જ તેમના સમર્થકો દુખથી વ્યાકુળ થઈ ગયા તેમને રોકવા માટે પોલિસને બળપ્રયોગ કરવો પડ્યો. જો કે આ લાઠાચાર્જમા કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.
|
કરુણાનિધિને 50 વર્ષથી વધુનો રાજકીય અનુભવ
તમને જણાવી દઈએ કે 94 વર્ષીય કરુણાનિધિ પાસે 50 વર્ષથી વધુનો રાજકીય અનુભવ રહ્યો છે, તે પાંચ વાર ધારાસભ્ય બન્યા અને તેમણે તમિલ રાજકારણને એક નવુ રૂપ આપ્યુ હતુ. ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દુઃખ વ્યક્ત કર્યુ છે.

‘કરુણાનિધિના મોતના સમાચારથી દુઃખી': પીએમ મોદી
પીએમ મોદીએ પોતાની સાથે તેમના ફોટા ટ્વિટ કરતા લખ્યુ હતુ કે કરુણાનિધિ ભારતના વરિષ્ઠ નેતાઓમાંથી હતા. તેમના મોતના સમાચારથી હું દુઃખી છુ. મોદીએ કરુણાનિધિને જમીનથી જોડાયેલા નેતા ગણાવ્યા જેમણે પોતાનું જીવન ગરીબ અને નબળા વર્ગના લોકો માટે લડાઈ લડવામાં વીતાવ્યુ.
|
રાષ્ટ્રપતિ કોવિંદે પણ શોક પ્રકટ કર્યો
વળી, રાષ્ટ્રપતિ કોવિંદે પણ શોક પ્રકટ કરતા કહ્યુ કે, ‘એમ કરુણાનિધિના નિધન વિશે સાંભળીને ખૂબ દુઃખ થયુ. ‘કલેનાર' નામથી લોકપ્રિય તેઓ એક સુદ્દઢ વારસો છોડીને જઈ રહ્યા છે જેની સરખામણી સાર્વજનિક જીવનમાં ઓછી જોવા મળે છે. તેમના પરિવાર પ્રત્યે અને લાખો ચાહકો પ્રત્યે હું મારી શોક સંવેદના વ્યક્ત કરુ છુ.'
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
